લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો »
નવી દિલ્હી : લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા સિનિયર લીડર અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધું છે. આપને જણાવી
ન્યાયતંત્ર શંકાના દાયરામાં: CJIને પદભ્રષ્ટ કરવા પ્રસ્તાવ »
નવી દિલ્હી : દેશના ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાદીશ વિરુદ્ધ વિપક્ષ મહાભીયોગનો પ્રસ્તાવ લાવ્યું છે. કોંગ્રેસ સહીત સાત પક્ષોના સાંસદોએ મળીને
ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં બે બાળકી પર રેપ બાદ પથ્થર મારીને હત્યા »
નવી દિલ્હી : કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીનો રેપ કર્યા બાદ તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે અને બળાત્કારીઓ સામે
શું તમારા કોઇ સંબંધી પર બળાત્કાર થયો છે? : સુપ્રીમનો PIL કરનાર વકીલને પ્રશ્ર »
અલ્લાહાબાદ : ક્રિમિનલ કેસોમાં જન હિત અરજી દાખલ કરવા અંગે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે આજે એક વકીલને પ્રશ્ર કર્યો હતો કે શું તમારો
સુપ્રીમના ચાર જજે લોકશાહી અને ન્યાયતંત્રને ખતરો હોવાની ચેતવણી આપી હતી »
નવી દિલ્હી : આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજો જસ્ટિસ ચેલમેશ્વર, રંજન ગોગોઇ, એમ.બી. લોકુર અને કુરિયન જોસેફ દ્વારા એક પ્રેસ
ભારતમાં પેટ્રોલનો ભાવ પંચાવન મહિનાની ટોચે: ડિઝલ અત્યાર સુધીનું સૌથી મોંઘું »
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ત્રણ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી જતા ભારતમાં પેટ્રોલનોે ભાવ પંચાવન મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો
પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા »
નવી દિલ્હી : પઠાણકોટ એરબેઝ પાસે બુધવારે મોડી રાત્રે હથિયારબંધ શંકાસ્પદ લોકોને જોયા હોવાની માહિતી મળી છે. માહિતી અનુસાર બુધવારે લગભગ રાત્રે
ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી »
લંડન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં બ્રિટીશ વડાંપ્રધાન થેરેસા મે સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. એ પછી વડાપ્રધાને બ્રિટન સ્થિત ભારતીયો
નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ »
નવી દિલ્હી : દેશભરમાં બીજી વખત નાણાની અછત ઉભી થઇ હતી, જેને પગલે વિપક્ષે પણ કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી અને નોટબંધી સમયના
મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન »
નવી દિલ્હી : કઠુઆ બળાત્કાર અને હત્યા કેસ તેમજ ઉનાવમાં ભાજપના ધારાસભ્ય દ્વારા કરાયેલા કથિત બળાત્કાર કેસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર
ભારતમાં ૨૦૧૭માં ડ્રગ્સની દાણચોરી કરનાર વિદેશીઓમાં ૪૦ ટકા નાઇજીરિયન »
નવી દિલ્હી : ગયા વર્ષે ભારતમાં દાણચોરી દ્વારા ડ્ગ્સને ધુસાડનાર વિદેશીઓમાં ૪૦ ટકા એકલા નાઇજીરિયાના હતા, એમ નારિકોટિક કન્ટ્રોલ બ્યુરોના છેલ્લા અહેવાલમાં જણાવવામાં
લોકપાલની તાત્કાલિક નિમણૂક કરવા કેન્દ્રને સુપ્રીમની ફરી કડક તાકીદ »
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને કડક તાકીદ કરતાં લોકપાલની નિણિૂક જેમ બને તેમ ઝડપથી કરવા જણાવ્યું હતું. આ કેસની સુનાવણી
ઉ.પ્ર.માં આઠ વર્ષીય બાળાની બળાત્કાર બાદ હત્યા »
ઇટાહ : કાશ્મીરના કઠુઆ બળાત્કાર કેસમાં આઠ વર્ષીય બાળકીના બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશનો રોષ હજુ ઠંડો નથી થયો ત્યાં આવી વધુ એક ઘટના સામે
મોદીએ બેંકિંગની સિસ્ટમને ખતમ કરી : રાહુલ »
નવીદિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી રોકડ કટોકટીને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો
દેશમાં જરૃર કરતા વધુ નોટ સરક્યુલેશનમાં છે : જેટલી »
નવીદિલ્હી : દેશના કેટલાક રાજ્યોમાં રોકડની કટોકટીના અહેવાલ વચ્ચે નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, કેટલાક વિસ્તારમાં નોટની માંગ અભૂતપૂર્વરીતે વધી ગઈ
માત્ર ૭૨ કલાકમાં એરફોર્સ વિમાનોની ૫,૦૦૦ ઉંડાણો »
નવી દિલ્હી : પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનની સાથે એરકોમ્બેટ ઓપરેશન્સમાં વૃદ્ધિની વચ્ચે છેલ્લા ૭૨ કલાકમાં એકબાજુ ભારતના ફાઇટર જેટ્સે પાંચ હજાર ઉડાણ ભરી
દેશમાં દર કલાકે આશરે ૩૯ રેપ થાય છે »
નવીદિલ્હી : ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મામલામાં દેશના લોકોમાં નારાજગીનું મોજુ પ્રવર્તી રહ્યું છે ત્યારે દેશમાં મહિલાઓની સુરક્ષાની ચિંતાજનક બાબત હવે સપાટી ઉપર
કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયનો ઝટકો, 9 સલાહકારોને પદ પરથી હટાવ્યા »
નવી દિલ્હી : કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે તેમના 9 સલાહકારો પર કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે આતિશી માર્લેના અને
દેશના 8% ATM ખાલી, ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં રોકડની અછત »
નવી દિલ્હી : દેશના ઘણાં વિસ્તારોમાં રોકડની અછત વર્તાઇ રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણાં વિસ્તારો આવનારા દિવસોમાં કેશનું સંકટ આવી શકે
સંસદમાં 15 મિનિટ આપે, PM મોદી ઉભા નહીં રહે: રાહુલ ગાંધી »
નવી દિલ્હી : કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના કેટલાંય રાજ્યોમાં ચાલી રહેલ રોકડ સંકટને લઇ પીએમ મોદી પર પ્રહારો કર્યાં છે. રાહુલ ગાંધીએ
કેજરીવાલ જેટલીની માફી માંગે છે કોન્સ્ટેબલની કેમ નહીં ?: હાઈકોર્ટ »
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સમયે પોલીસ માટે ઠુલ્લા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલે માનહાનિનો કેસ દાખલ
સ્મૃતિ ઈરાની સાથે દુર્વ્યવહારના કેસમાં પોલીસે એક વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરી »
નવી દિલ્હી, : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પીછો કરીને છેડતી કરવાના કેસમાં દિલ્હી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ
કઠુઆ કેસ ટ્રાન્સફર : ૨૭ એપ્રિલે જવાબ માટે હુકમ »
નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કઠુઆ ગેંગરેપ અને હત્યા કેસને રાજ્યની કોર્ટ પાસેથી લઈને ચંદીગઢ ખસેડવાની માંગને મંજુરી આપવી જોઈએ કે કેમ
લોકોને રાહત : આ વર્ષમાં મોનસુન સામાન્ય જ રહેશે »
નવી દિલ્હી : કૃષિ ક્ષેત્ર અને દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે
મોદી આજથી બ્રિટન યાત્રા પર »
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના દિવસે લંડનના પ્રવાસે પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના સંમેલનમાં ભાગ લેનાર છે. મોદીના આ
દલિતોમાં કોઈ રોષ નથી, આ તો કેટલાક લોકોની ઉપજાવી કાઢેલી વાત છે »
નવી દિલ્હી : યુપીના CM યોગી આદિત્યનાથે દલિતોના આંદોલનને કેટલાક લોકોની ઉપજાવી કાઢેલી વાત ગણાવી. યોગી આદિત્યનાથને આંદોલન વિશે અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા
રાષ્ટ્રપતિ પદના લાયક નથી ડૉનાલ્ડ ટ્રમ્પ : પૂર્વ FBI ડાયરેક્ટર »
નવી દિલ્હી : અમેરિકામાં એફબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર જેમ્સ બી કોમીએ એક ઇન્ટરવ્યુમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ મૂક્યો છે. ટ્રમ્પ અને
નાઇટ ક્લબનું ઉદ્દ્ઘાટન કરવા પહોંચ્યા બીજેપી સાંસદ સાક્ષી મહારાજ »
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહરાજ એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. રવિવારે સાક્ષી મહારાજ લખનઉમાં એક નાઇટ ક્લબનું ઉદ્દ્ઘાટન
BJP એટલે બળાત્કાર જનતા પાર્ટી: કોંગ્રેસ નેતા કમલનાથ »
નવી દિલ્હી : કોંગ્રેસના સીનિયર નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને છિંદવાડાના સાંસદ કમલનાથે ભારતીય જનતા પાર્ટી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. કમલનાથે કહ્યું
મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપી નિર્દોષ »
નવી દિલ્હી : NIAની વિશેષ કોર્ટ વર્ષ 2007ના મક્કા મસ્જિદ વિસ્ફોટ સાથે જોડાયેલ કેસમાં ચુકાદો આવી ગયો છે. હૈદરાબાદની મશહૂર મક્કા મસ્જિદ પર
કઠુઆ ગેંગરેપ : પીડિત પરિવાર પહોંચ્યો SCમાં, કેસને જમ્મુમાંથી ટ્રાન્સફર કરવાની માંગ કરી »
કઠુઆ : દેશનો બહુચર્ચિત કઠુઆ ગેંગરેપ મામલે પીડિત પરિવારે કેસની રાજ્યની બહાર ટ્રાન્સફર કરવા માટે સુપ્રિમ કોર્ટનો રસ્તો અપનાવ્યો છે. પીડિત પરિવાર આ
પટણાના ગાંધી મેદાનમાં લાખો મુસ્લિમોની ‘ધર્મ બચાવો, દેશ બચાવો’ રેલી »
નવી દિલ્હી : બિહારના પટનામાં આવેલા ગાંધી મેદાનમાં લાખો મુસ્લિમો પોતાની માગ સાથે એકઠા થયા હતા અને લઘુમતીઓની વિવિધ સમસ્યાઓને લઇને સરકાર સમક્ષ
ધરતી પર કોઇ તાકાત નથી જે આરક્ષણ હટાવી શકે: નીતીશ કુમાર »
નવી દિલ્હી, : આંબેડકર જયંતિની ઉજવણીને લઇને દેશભરમાં ઘણાં આયોજનો કરવામાં આવ્યા છે અને આ મામલે બિહારમાં પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન
ગાઝીઆબાદમાં અંધ-અનાથ સગીરા પર બળાત્કાર »
ગાઝીઆબાદ : દેશમાં કઠુઆ-ઉનાઓ બળાત્કારના કેસના સમાચારોથી મિડિયા ઉભરાઈ રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશના જ ગાઝીઆબાદમાં એક ભાડાના મકાનમાં રહેતી ૧૭ વર્ષીય અંધ
નીરવ મોદીની અમેરિકાની અસ્ક્યામતો માટે સ્વતંત્ર તપાસ અધિકારીની વરણી »
ન્યૂયોર્ક : ન્યૂયોર્ક ખાતેની બેન્ક્રપ્સી કોર્ટે નીરવ મોદીના અમેરિકા સાથેના સંબંધો અને અમેરિકામાં આવેલી મિલકતો સંબંધે તપાસ કરવા અધિકારીની વરણી કરતાં અમેરિકામાં આવેલી પોતાની
દિલ્હીના આનંદ વિહાર સ્ટેશને પણ ડ્રાઇવર વગરનું એન્જીન ચાલતાં હોબાળો »
નવી દિલ્હી : ઓડિશામાં અન્જીન વગર દસ કિમી સુધી એક ટ્રેન દોડી હોવાની એક સપ્તાહ પહેલાંની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યાં નવી
રેલવેનો ૫૭ વર્ષમાં સૌથી સારો રેકોર્ડ ૨૦૧૭-૧૮માં માત્ર ૭૩ અકસ્માત »
નવી દિલ્હી : રેલવેએ છેલ્લા પાંચ દાયકાઓમાં સુરક્ષા ક્ષેત્રે સૌથી સારો રેકોર્ડ કર્યો હતો જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં અક્સ્માતની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ઓછી
જાણીતા ચિત્રકાર પદ્મશ્રી રામ કુમારનું ૯૪ વર્ષે અવસાન »
નવી દિલ્હી : જાણીતા ચિત્રકાર રામકુમારનું આજે દિલ્હીમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વાઢેરા આર્ટ ગેલેરીએ તેમના મૃત્યના સમાચારને સમર્થન આપ્યું હતું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શનનું કામ ડિસેમ્બરથી શરૂ થવાની શક્યતા »
મુંબઇ : મુંબઇ-અમદાવાદ વચ્ચે જાપાનના સહયોગથી તૈયાર થનારો દેશના સૌપ્રથમ મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌપ્રથમ જમીન સંપાદનનું કામ
બાબા સાહેબના કારણે આજે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા »
બીજાપુર ઃ : આંબેડકર જ્યંતિના પ્રસંગે બીજાપુરમાં આયુષ્યમાન ભારતની આધારશીલા મુકવા માટે પહોંચેલા વડાપ્રધાને એક તીરથી બે શિકાર આજે કર્યા હતા. એકબાજુ મોદીએ
કઠુઆ ગેંગરેપ: આરોપીઓના સમર્થનમાં જોડાયેલા ભાજપના બે પ્રધાનનાં રાજીનામાં »
શ્રીનગર : કઠુઆ સામુહિક બળાત્કાર અને હત્યાના આરોપીઓના સમર્થનમાં રેલીમાં જોડાયેલા જમ્મુ-કાશ્મીર સરકારના ભાજપના બે પ્રધાનોએ આજે પ્રદેશ પ્રમુખ સત શર્માને તેમના રાજીનામા
દેશમાં દર ૧૪ મિનિટે ૧ મહિલા સાથે દુષ્કર્મ… »
ઉન્નાવ : ઉન્નાવ અને કઠુઆની ઘટનાઓ બાદ એક વખત ફરીથી દેશમાં મહિલાઓની વિરુદ્ધ અપરાધના કિસ્સાથી આક્રોશ વ્યાપી રહ્યો છે. કઠુઆમાં ૮ વર્ષની બાળકીની
સુપ્રીમ કોર્ટનો SC/ST એક્ટ અંગેનો ચુકાદો મૂળભૂત રીતે જ ખોટો : બાલકૃષ્ણન »
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનો એસસી/એસટી અંગેનો વિવાદાસ્પદ ચુકાદો મૂળભૂત રીતે ખોટો છે તેમ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે જી બાલકૃષ્ણને જણાવ્યું
ભારતમાં આગામી વર્ષોમાં ધારણાં કરતાં બહુ ઝડપથી પીવાના પાણીની અછત સર્જાશે »
નવી દિલ્હી : પાણીની અછત વિશ્વની સૌથી મોટી સમસ્યા બનતી જાય છે. એમાં પણ ભારત જેવા દેશોમાં અસંખ્ય લોકો પાણીની અછતમાં જીવે છે.
અલ્લાહાબાદ હાઇકોર્ટના આદેશથી BJPના બળાત્કારી MLAની ધરપકડ »
નવી દિલ્હી/અલ્લાહાબાદ, તા.૧૩ એપ્રિલ 2018, શુક્રવાર ઉત્તરપ્રદેશના ઉનાઉ બળાત્કાર કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે સીબીઆઈને આદેશ કરતા કહ્યું છે કે, ભાજપના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગરની અટકાયત
‘હું જેને ‘ભૈયા’ કહેતી હતી એણે મારા ઉપર રેપ કર્યો’ : ઉન્નાવ રેપ પીડિતા »
ઉન્નાવ : ઉન્નાવમાં ૧૭ વર્ષની કિશોરી ઉપર ધારાસભ્યએ બળાત્કાર કર્યો હોવાના કિસ્સાએ ચકચાર મચાવી દીધી છે. તે દરમિયાન એ કિશોરીએ પહેલી વખત તેનું
બળાત્કારીઓ દેશની શરમ છે, ગુનેગારોને છોડાશે નહીં : મોદી »
નવી દિલ્હી : કાશ્મીરના કઠુઆ અને ઉત્તરપ્રદેશના ઉનાવ સામૂહિક બળાત્કારના કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે ચૂપકિદી તોડી છે. મોદીએ કહ્યું હતું કે, આ
બળાત્કાર-હત્યાના આરોપીઓને સરકાર કેમ બચાવે છે? મોદીજી જવાબ આપો »
નવી દિલ્હી : કોૅગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મહિલાઓ અને બાળકો વિરુદ્ધની હિંસા અંગે મૌન રહેવા બદલ વડાપ્રધાન મોદીની ટીકા કરી છે. રાહુલે વધુમાં
કથુઆ ગેંગરેપ-હત્યામાં તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય »
શ્રીનગર : સમગ્ર દેશને હચમચાવી મુકનાર કથુઆ ગેંગરેપ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે પણ પોતાની રીતે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે બારકાઉન્સિલ ઓફ
યુપી અને રાજસ્થાનમાં પ્રંચડ વાવાઝોડુ : ૪૨નાં મોત થયા »
નવી દિલ્હી : પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં ભારે અને પ્રચંડ પવન સાથે વાવાઝોડા અને વરસાદના કારણે ૪૪થી વધુ લોકોના મોત થઇ ગયા
બળવાની સજા? કુમાર વિશ્વાસની રાજસ્થાન પદ પરથી વિદા »
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીમાં પહેલેથી જ છેડો ફાડી ચૂકેલા કુમાર વિશ્વાસને હવે બીજો એક ઝાટકો લાગ્યો છે. પાર્ટીએ તેમને રાજસ્થાનના પ્રભારી
ભાજપ દેશની સૌથી ધનિક પાર્ટી, આવક ૮૧ ટકા વધી »
નવી દિલ્હી : રાજકીય પક્ષોને મળતા દાન અને આવકની દૃષ્ટિએ ભાજપ દેશની ધનિકમાં ધનિક પાર્ટી જાહેર થઈ છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)
ફેક ન્યૂઝ કેન્સર સમાન સારવાર કરાવવી પડશે: સુબ્રમણ્યમ સ્વામી »
નવી દિલ્હી : ફેક ન્યૂઝનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. વડાપ્રધાન મોદીએ ફેક ન્યૂઝ માટે આપેલા નિવેદન બાદ હવે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ
ઉ. પ્રદેશમાં રેપ પીડિતાનું આતરડુ ફાટી જતા પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું : પીએમ રિપોર્ટ »
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં અતી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક યુવતી પર બળાત્કાર ગુઝારવાનો આરોપ ભાજપના ધારાસભ્ય કુલદીપ સેનગર
કોંગ્રેસ બાદ ભાજપ પણ 12 એપ્રિલથી ઉપવાસ પર »
નવી દિલ્હી : રાજકીય પાર્ટીઓની ધરણાં કરવાની સિઝન શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દલિત અત્યાચારના વિરોધમાં ઉપવાસ
રેલવે ટેંડર કેસ :લાલૂ યાદવના ઘરે CBIના દરોડા, તેજસ્વીની 4 કલાક પુછપરછ »
નવી દિલ્હી : રેલવે હોટલ ટેંડર મામલે સીબીઆઈએ ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલૂ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પટના ખાતેના
રોહિગ્યાને મળતી સુવિધા પર સુપ્રીમે માંગેલો રિપોર્ટ »
નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે રોહિગ્યા શરણાર્થીઓને મળી રહેલી મૂળભૂત સુવિધાને લઇને કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરી હત. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર
દલિત સાંસદોની તકલીફને સંપૂર્ણ દૂર કરાશે : મોદી »
નવીદિલ્હી : એસસી અને એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને એક રીતે ફટકો પડયો છે. ભાજપના દલિત સાંસદો
BJP MLA વિરૂદ્ધ ગેંગ રેપનો આરોપ લગાવનારી યુવતીના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત »
ઉન્નાવ : ભાજપના ધારાસભ્ય પર આરોપ લગાવનારી મહિલાના પિતાનું મોત નિપજ્યું છે. આ મામલે કાર્યવાહી હાથ ધરતા ઉન્નાવ એસપીએ સ્ટેશન ઈંચાર્જ સહિત 5
NIAનું મોટું પગલું, પાકિસ્તાનના ડિપ્લોમેટ્સને વોન્ટેડ જાહેર કર્યાં »
નવી દિલ્હી : નેશનલ તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાની ડિપ્લોમેટને પોતાની વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યા છે અને તેમની માહિતી મેળવવા ફોટો પણ જાહેર
પત્ની કોઇ વસ્તુ નથી જેને જાગીર ગણીને સાથે રહેવાની ફરજ પાડી શકાય: સુપ્રીમ »
નવી દિલ્હી : પત્ની કોઇ વસ્તુ કે સાધન નથી કે બળજબરીથી તેને સાથે રાખી શકાય અથવા, પતિની ભલે પત્ની સાથે રહેવાની ઇચ્છા હોય
સવારમાં દિલ્હીનું તાપમાન ગગડ્યુ, અનેક જગ્યાએ વરસાદ પડ્યો »
નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં સોમવારે સવારે વરસાદે મોસમનો મિજાજ બદલ્યો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં તેજ તોફાન
ઈન્દ્રાણીની તબિયત પહેલાં કરતાં સારી પણ તાવ અને નિયમોનિયાની અસર »
મુંબઇ, : શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીીની જ્યાં સારવાર ચાલી રહી છે એ જે જેે હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું છે કે
પુરાતત્ત્વવિદોને ઉ.પ્રદેશના એક ગામમાંથી મહાભારત કાળના અવશેષો મળ્યા »
નવી દિલ્હી : પુરાતત્ત્વશાસ્ત્રીઓએ, ઉત્તર પ્રદેશમાંથી એવા સ્થળની શોધ કરી છે જે આપણા પૌરાણિક ગ્રંથ મહાભારત સાથે સંકળાયેલું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. સંશોધન
NIAની વોન્ટેડ યાદીમાં પાક. ડિપ્લોમેટ આમિર જુબૈર સિદ્દીકી સામેલ »
નવી દિલ્હી : NIAએ પાકિસ્તાની ડિપ્લોમેટને પોતાની વોન્ટેડ યાદીમાં સામેલ કર્યા છે અને તેમની જાણકારી પ્રાપ્ત કરવા માટે ફોટો જાહેર કર્યો છે. NIAએ
દિલ્હી અને કટિહાર વચ્ચે નવી ટ્રેન દોડાવવા સરકારનો નિર્ણય »
નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં બિહાર પ્રવાસે જઇ રહ્યા છે. બિહાર પ્રવાસ દરમિયાન મોદી બિહારને મોટી ટ્રેનની ભેંટ આપવા જઇ રહ્યા
ફાઇટર જેટ ટેન્ડર : મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર »
નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેજાબી પ્રહારો કર્યા હતા. સરકાર દ્વારા ભારતીય હવાઈ
બિહારમાં વાવાઝોડા સાથે કરા પડયા, ભારે વરસાદ »
પટના : બિહારના સારણ, વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લાના લગભગ ૩૦ કિલોમીટરના વિસ્તારમાં શનિવારે ભારે કરા પડયા હતા. પ્રતિ કલાકે ૫૦ કિલોમીટરની ઝડપે આંધી
ત્રાસવાદીઓ દરિયાઇ માર્ગ મારફતે ભારતમાં ઘુસી શકે : ઇન્ટેલિજન્સ »
નવી દિલ્હી : દેશના જુદા જુદા ભાગોમાં હજુ પણ ત્રાસવાદી હુમલા થવાના ખતરા રહેલા છે. નવી ઇન્ટેલિજન્સ બાતમી બાદ આ બાબત સપાટી પર
અયોધ્યા ટાઇટલને મોટી બેંચને સોંપવાની અપીલ »
નવી દિલ્હી : અયોધ્યા ટાઈટલ વિવાદને લઈને હજુ પણ અનેક દુવિધાઓ અકબંધ રહી છે. હવે આ સંબંધમાં વરિષ્ઠ એડવોકેટ રાજીવ ધવને આ જટિલ
વીડિયોકોન કેસ : સીબીઆઈ દ્વારા રાજીવ કોચરની સતત ત્રીજા દિવસે પૂછપરછ »
નવી દિલ્હી : સીબીઆઈએ આજે ત્રીજા દિવસે પણ આઈસીઆઈસીઆઈ બેન્કના એમડી અને સીઈઓ ચંદા કોચરના દિયર રાજીવ કોચરની પૂછપરછ કરી હતી. વીડિયોકોન કંપનીને
ભાજપ નેતાની કરતૂત: પૂર્વ PM વાજપેયીની તસવીરને માળા ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પી »
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના 38મા સ્થાપના દિવસની શુક્રવાર ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં કાર્યક્રમ કરવામાં આવ્યા અને પાર્ટીના સંસ્થાપક દીનદયાળ અને શ્યામા
નોળિયા-સાપ અને બિલાડી-કૂતરાં બધાં એક ઝાડ પર ચડી ગયાં: અમિત શાહ »
મુંબઈ : ભારતીય જનતાપક્ષના ૩૮મા સ્થાપનાદિને મુંબઈમાં બીકેસીમાં યોજાયેલા ભાજપના કાર્યકરોને સંબોધતાં ભાજપપ્રમુખ અમિત શાહે વિરોધપક્ષોની એકતા સાધવાની કોશિશ પર શાબ્દિક હુમલો કરતાં
સુપ્રિમના ચીફ જસ્ટિસની જજો પસંદ કરવાની એક હથ્થું સત્તાને પડકારતી PIL »
નવી દિલ્હી : માસ્ટર ઓફ રોસ્ટર તરીકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની વહીવટી સત્તા અંગે ખુલાસા કરવા જાણીતા વકીલ અને કેન્દ્રના પૂર્વ કાયદા મંત્રી
સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક : ચીનના હેકર્સનો હાથ હોવાની શક્યતા »
નવી દિલ્હી : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ ગઈ હતી. વેબસાઈટમાં ચાઈનીઝ લખાણ જોવા મળ્યું હતું એટલે ચીનના હેકર્સનો હાથ હોવાની શક્યતા
એડવાન્સ્ડ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવા તરફ ભારતની હરણફાળ: સિતારામણ »
નવી દિલ્હી : ભારત એક હળવા વજનના એડવાન્સ્ડ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવા યોજના બનાવી રહ્યું હોવાનું સંરક્ષણ મંત્રી નિર્માલા સિતારામણે કહ્યું હતું. લોકસભામાં એક
સંસદમાં ધંધા વગરની ધમાલઃ 200 કરોડનો ધૂમાડો »
નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. બજેટ સત્રના બીજા તબક્કામાં વિભિન્ન મુદ્દે હોબાળો થવાને કારણે સતત ૨૨ દિવસ
વિરોધ પક્ષોને ગરીબ માતાના પુત્રનું વડાપ્રધાન બનવું ગમતું નથી »
નવી દિલ્હી : ભાજપના ૩૮મા સ્થાપના દિવસે પક્ષના સાંસદોને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતાં. સંસદ ન ચાલવા દેવા માટે પણ તેમણે
આધારથી બેન્ક કૌભાંડોને અટકાવી શકાશે નહીં : સુપ્રીમની કેન્દ્રને ફટકાર »
નવી દિલ્હી : દેશનાં વહીવટમાં અને જુદીજુદી યોજનાઓમાં તેમજ સિસ્ટમમાં રહેલા તમામ દૂષણોને રોકવા આધાર એકમાત્ર કારગત ઉપાય છે તેવી કેન્દ્રની થિયરીને સુપ્રીમ
હોમ લોન અને ઑટો લોનની EMIમાં કોઇ ફેરફાર નહીં : RBI »
નવી દિલ્હી: તમારી હોમ લોન અને ઑટો લોનની EMIમાં કોઇ ઘટાડો થશે નહીં. રિઝર્વ બેન્કે વ્યાજદરમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. રિઝર્વ
દિલ્હીમાં રૃ. ૫,૪૦૦ કરોડનું રેશન કૌભાંડઃ કેગનો ઘટસ્ફોટ »
નવી દિલ્હી : દિલ્હી સરકારના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં રેશનને લઇને મોટી ગરબડો થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેગના અહેવાલના પગલે દિલ્હીની
અનિલ અંબાણીને રફાલ સોદામાં મદદ કરવા મોદીએ ૪૫,૦૦૦ કરોડની લહાણ કરી : રાહુલ »
નવી દિલ્હી : પેટ્રોલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર ફરી પ્રહાર
ભારતબંધ વખતે ગાઝીયાબાદમાં દંગા, જાહેર સંપત્તિને નુકસાન બદલ ૫૦૦ સામે કેસ »
ગાઝીઆબાદ : સુપ્રીમે શિડયુઅલ કાસ્ટ અને શિક્યુઅલ ટ્રાઈબ્ઝ અંગેની એટ્રોસીટીએક્ટ અંગે આપેલા ચુકાદાનો વિરોધ કરવા ગાઝીયાબાદમાં યોજાયેલી ભારતબંધની રેલી દરમિયાન શાંતિનો ભંગ કરવા
જાહેર ક્ષેત્રની બેંકોએ 2014થી 2017માં રૃ.2.41 લાખ કરોડની લોન માંડી વાળી : નાણા મંત્રાલય »
નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની બેંકોએ એપ્રિલ, ૨૦૧૪થી સપ્ટેમ્બર, ૨૦૧૭ દરમિયાન ૨.૪૧ લાખ કરોડ રૃપિયાની લોન માંડી વાળી હતી તેમ નાણા મંત્રાલયના રાજ્ય
શિવરાજ સિંહે 5 સાધુ-સંતને આપ્યો મંત્રીનો દરજ્જો »
નવી દિલ્હી : મધ્યપ્રદેશની સરકારે સાધુ-સંતોને આકર્ષવા માટે પાંચ વિશિષ્ટ સંતોને રાજયમંત્રીનો દરજ્જો આપતા વિવાદ શરૂ થઇ ગયો છે. વિપક્ષ કૉંગ્રેસ તેને આ
દલિત હિંસા: PM મોદીએ આંબેડકર પર આડકતરી રીતે આપ્યો જવાબ »
નવી દિલ્હી : SC-ST એકટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ આયોજીત ભારત બંધ દરમ્યાન હિંસા બાદ પહેલી વખત પીએમ મોદીએ પરોક્ષ રીતે પોતાની
મંત્રી હોય કે એલજી કોઈને બક્ષવામાં નહીં આવે: મનીષ સિસોદિયા »
નવી દિલ્હી : દિલ્હીના સીએજી રિપોર્ટમાં રાશનને લઈને મોટું કૌભાંડ સામે આવ્યુ છે. રિપોર્ટ જાહેર થતા જ આમ આદમી પાર્ટી સરકાર પ્રશ્નોથી ઘેરાઈ
ત્રિપલ તલાક બિલના વિરોધમાં મુસ્લિમ મહિલાઓનું પ્રદર્શન »
નવી દિલ્હી: ત્રણ તલાક વિશે કાયદો બનાવવાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રદર્શન કરી રહ્યા છે. પર્સનલ લો બોર્ડે
સુપ્રીમના ચુકાદામાં સરકાર પક્ષકાર હતી જ નહીં, દલિતોનું હિત જળવાશે:રાજનાથ »
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હાલ પોતાના એટ્રોસિટી એક્ટમાં કરેલા સુધારા પર સ્ટે આપવાની ના પાડી દીધી છે. આ સ્થિતિ વચ્ચે સરકારે કહ્યું
ફેકન્યૂઝ અંગેનો નિર્ણય બૂમરેંગ થતાં સરકારનો યુ ટર્ન »
નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે મીડિયાનો અવાજ દબાવવા માટે એક વિચિત્ર પ્રકારનો તઘલખી નિર્ણય લીધો હતો. સોમવારે આઇબી મંત્રાલયે એક નોટિફિકેશન જારી
SC/ST એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો જુનો આદેશ યથાવત જ રાખ્યો »
નવી દિલ્હી : SC/ST એક્ટ સાથે સંબંધીત નિર્ણયની પુનર્વિચાર અરજી પર કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય
બિહારના ગેંગસ્ટર યાદવની રૃ. દસ કરોડની સંપત્તિને ED એ જપ્ત કરી »
નવી દિલ્હી L મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડીએ આજે બિહારના માફિયા સામે મની લોન્ડરિંગ એકટ હેઠળ કર્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ સમસ્તીપુરના બિઠાન
પેપર લીક: ધોરણ 10 ગણિતની પરીક્ષા ફરી નહીં લે CBSE »
નવી દિલ્હી : પેપર લીકના મામલામાં સીબીએસસીસે 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. બોર્ડે 10માં ધોરણની ગણિતની પરીક્ષા બીજીવાર ન
દોકલામમાં ભારતે સૈન્ય વધાર્યું »
બેઈજિંગ : દોકલામ સરહદે ભારતે સૈન્યબળ વધાર્યું છે તે વાત જાણીને ચીનના સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ ભારતે વિશ્વાસ તોડયો હોવાથી બંને દેશોના સંબંધોને અસર
દલિતો-આદિવાસીઓને આગળ ન વધવા દેવા એ ભાજપ-RSSના DNAમાં છે: રાહુલ »
નવી દિલ્હી : એટ્રોસિટી એક્ટમાં સુધારા ન કરવાની માગ સાથે દેશભરમાં આશરે ૮ જેટલા રાજ્યોમાં દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આ
શુક્રના વાતાવરણમાં જીવનની શક્યતા, અમેરિકાના ગુજરાતી વિજ્ઞાાનીનું સંશોધન »
અમદાવા : તેજસ્વી ગ્રહ શુક્રના વાતાવરણમાં જીવન હોવાની શક્યતા સંશોધકોએ વ્યક્ત કરી છે. સાયન્સ રિસર્ચ જર્નલ ‘એસ્ટ્રોબાયોલોજી’માં છપાયેલા રિસર્ચ પેપરમાં આ શક્યતા અંગે
ભારત બંધ : મોટી સંખ્યામાં પ્રવાસી અટવાયા, અંધાધુંધી »
નવી દિલ્હી : અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટ પર સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય સામેના વિરોધમાં આજે ભારત બંધ દરમ્યાન વ્યાપક હિંસા
દલિત તોફાન : હિંસાગ્રસ્ત રાજ્યોમાં સુરક્ષા મજબુત »
નવી દિલ્હી : અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે દેશભરમાં આજે હિંસા ભડકી ઉઠી હતી. હિંસક પ્રદર્શનની
ઉત્તર ભારતમાં સામાન્ય કરતા વધારે ગરમી પડશે »
નવી દિલ્હી : દેશભરમાં ગરમીની અસર હવે દેખાવવા લાગી ગઇ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે ઉત્તર ભારતના મોટા ભાગના
We are Social