વર્ષ 2022માં 8000 ભારતીય અમીરોનું દેશમાંથી પલાયન
November 29, 2022
નવી દિલ્હી : વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ કરોડપતિઓની લિસ્ટમાં સતત નવા નામ સામેલ થતા જઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન અમીરોનો ભારત છોડીને બીજા ઠેકાણા શોધવાના દરમાં પણ જોરદાર વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર આખા વર્ષ દરમિયાન ભારતના 8,000 કરોડપતિઓએ દેશ છોડ્યો છે. આ આંકડાની સાથે હવે ભારત અમીરોના પલાયનના મામલે ટોપ-3 દેશોમાં સામેલ થઈ ગયુ છે.
એક તરફ વિશ્વના ટોચના અમીરોની લિસ્ટમાં ભારતીય ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે, બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય અમીરોનો દેશ પરથી મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં જ હજારો કરોડપતિઓએ ભારતને અલવિદા કહી દીધુ છે. રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના તે 3 દેશોમાં સામેલ છે. જ્યાંથી કરોડપતિઓ સૌથી વધુ પલાયન થયા છે. આ યાદીમાં પહેલા નંબરે રશિયા, જ્યારે બીજા નંબરે ચીનનું નામ આવે છે.
Related Articles
'ફંડ આપીશ પણ મતદાન સમયે ટકા-ટક વોટ આપજો' મહારાષ્ટ્રના નાયબ CMના નિવેદનથી મચ્યો હોબાળો
'ફંડ આપીશ પણ મતદાન સમયે ટકા-ટક વોટ આપજો'...
બંગાળમાં આજે રમખાણો થશે તો તેના માટે ભાજપ જવાબદાર : મમતા
બંગાળમાં આજે રમખાણો થશે તો તેના માટે ભાજ...
Apr 17, 2024
લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને કોંગ્રેસના 'ગેરન્ટી કાર્ડ' સામે વાંધો, ચૂંટણી પંચ સમક્ષ કરી ફરિયાદ
લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને કોંગ્રેસના 'ગ...
Apr 17, 2024
પત્તું કપાતા નારાજ યુવા દલિત નેતાનો કોંગ્રેસને ઝટકો, રાજીનામું આપતાં લગાવ્યાં ગંભીર આરોપ
પત્તું કપાતા નારાજ યુવા દલિત નેતાનો કોંગ...
Apr 17, 2024
'ભ્રમમાં ના રહેશો કે મોદી લહેર છે...' ભાજપના દિગ્ગજ મહિલા નેતા પોતાના નિવેદન પર ઘેરાયા
'ભ્રમમાં ના રહેશો કે મોદી લહેર છે...' ભા...
Apr 17, 2024
રામનવમી પર ભવ્ય રામમંદિરમાં પ્રથમ જન્મોત્સવની ઉજવણી, સૂર્યકિરણથી ઝળહળ્યું રામલલાનું લલાટ
રામનવમી પર ભવ્ય રામમંદિરમાં પ્રથમ જન્મોત...
Apr 17, 2024
Trending NEWS
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 18, 2024