આયુષી હત્યા કેસ: પિતાએ ધરબી ગોળીઓ, માતાએ લાશ ફેંકવામાં મદદ કરી
November 22, 2022

આયુષી યાદવ હત્યા કેસનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર પિતાએ જ પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં માતા પણ હાજર હતી. કારણ એ હતું કે આયુષીએ પરિવારની સંમતિ વિના અન્ય જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કર્યા હતા. સાથે જ તેણી સાસરિયાના ઘરે રહેવાને બદલે તેના મામાના ઘરે રહેતી હતી. જેના કારણે ઘરમાં તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો હતો.
ઓનર કિલિંગ કેસનો ભેદ ઉકેલતી વખતે પોલીસે જણાવ્યું કે મૃતક આયુષીના માતા-પિતા બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ગુનામાં વપરાયેલી કાર અને હથિયાર પણ મળી આવ્યા છે.
મથુરાના પોલીસ અધિક્ષક માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું કે, આયુષી પુખ્ત વયની હતી અને તેણે તેના પરિવારના સભ્યોની પરવાનગી વગર છત્રપાલ નામના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા હતા અને તેના કારણે તેનો પરિવાર નાખુશ હતો. આ ઉપરાંત તે અવારનવાર તેના માતા-પિતાને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતી હતી. આટલું જ નહીં, તેણી પરિણીત હતી, પરંતુ તે તેના માતાપિતા સાથે દિલ્હીમાં રહેતી હતી.
Related Articles
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમંત્રી KCRની હાર, રેવંત રેડ્ડી પણ હાર્યા
9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમ...
Dec 03, 2023
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર સ્વિકારી, રાજ્યપાલ કલરાજ મિશ્રાને આપ્યું રાજીનામું
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર...
Dec 03, 2023
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશે',- મોદી
'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્...
Dec 03, 2023
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ
CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ...
Dec 03, 2023
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ સાથે લડીશું...', રાહુલ ગાંધી
જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ...
Dec 03, 2023
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ
'મામા' માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી મા...
Dec 03, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023