ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું
January 08, 2022

ભરૂચ- ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતાં અંકિતા હિરેન મિસ્ત્રી (ઉં.વ.30) શહેરના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પર જાડેશ્વરથી શક્તિનાથ સુધી પોતાના ટૂ વ્હીલર પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક પતંગની ધારદાર દોરી અંકિતાના ગળામાં ફસાઈ જતાં તેઓ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા.
જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતાબેનને તાત્કાલીક 108ની મદદથી સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.
જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતાબેનને તાત્કાલીક 108ની મદદથી સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.
Related Articles
2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 77માંથી 28 આરોપી નિર્દોષ
2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 77માંથ...
Feb 08, 2022
કોરોનાને નાથવા શિક્ષણાધિકારીનો શાળાઓને આદેશ : બાળકોને થર્મલ ગનથી ચેક કરીને જ પ્રવેશ આપવો
કોરોનાને નાથવા શિક્ષણાધિકારીનો શાળાઓને આ...
Oct 03, 2021
સુરતના મેયર હેમાલીબેનના પતિ સામે આક્ષેપ: બોગસ રીતે જમીન વારસાઈનું કૌભાંડ સામે આવ્યુ
સુરતના મેયર હેમાલીબેનના પતિ સામે આક્ષેપ:...
Sep 18, 2021
સુરતમાં વિવાદ: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 9 કોલેજના ખાનગીકરણનો નિર્ણય, NSUI નો અનોખી રીતે વિરોધ
સુરતમાં વિવાદ: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી...
Aug 04, 2021
સુમુલ ડેરીના પશુપાલકો આનંદો, ડેરીએ 227 કરોડનું બોનસ જાહેર કર્યું
સુમુલ ડેરીના પશુપાલકો આનંદો, ડેરીએ 227 ક...
May 31, 2021
Trending NEWS

મંકીપોક્સની તપાસમાં સારા સમાચાર, નવી RT-PCRથી ઘરે...
28 May, 2022