કેને઼ડામાં ખાલિસ્તાનીઓના દેખાવો મામલે ભારતમાં રાજદ્વારીને તેડું
March 26, 2023

અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહીથી ભડક્યા છે ખાલિસ્તાની સમર્થકો
દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ભારતના ડીપ્લોમેટિક મિશન અને વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા ખામીઓ અંગે કેનેડા સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે શનિવારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું અને ઉગ્રવાદી તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો હતો.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, "ભારત સરકારે સ્પષ્ટીકરણ માંગ્યો છે કે પોલીસની હાજરીમાં અમારા ડીપ્લોમેટિક મિશન અને વાણિજ્ય દૂતાવાસની સુરક્ષાને ભંગ કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી."
ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને વિયેના કન્વેન્શનની યાદ અપાવી અને ભારતના દૂતાવાસ અને ડીપ્લોમેટિક મિશનની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આ સાથે આ કેસમાં ઓળખવામાં આવેલા લોકોની ધરપકડ કરવાની માંગ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેનેડા સરકાર અમારા ડીપ્લોમેટ્સની સલામતી અને ડીપ્લોમેટિક પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે જેથી તેઓ તેમના સામાન્ય ડીપ્લોમેટિક કાર્યો કરી શકે.'
Related Articles
કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી
કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અ...
May 23, 2023
કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યુહરચનામાં કરશે ફેરફાર:એજન્ટો પર નિયમનને આપશે પ્રાથમિકતા
કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યુહરચનામાં...
May 23, 2023
પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ નાગરિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઝરી
પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ...
May 10, 2023
કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ:અત્યાર સુધીમાં 30 હજાર લોકોએ પોતાનું ઘર છોડ્યું, 31 જગ્યાએ સ્થિતિ કાબુમાં નથી
કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ:અત્યાર સ...
May 08, 2023
કેનેડાના જંગલોમાં ભીષણ આગ, 24000 લોકોને રેસ્ક્યુ કરાયા, તાપમાન વધી ગયુ
કેનેડાના જંગલોમાં ભીષણ આગ, 24000 લોકોને...
May 07, 2023
કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી
કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વ...
May 04, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023