પિતા બીમાર માસુમ પુત્રને લઈને 1 કિમી દોડ્યા, કોઈ રીક્ષાચાલક કે લોકો મદદે ન આવ્યા ને આખરે મોત
April 06, 2021

સુરત : સુરત જિલ્લાના ઉમરવાડાનો શ્રમજીવી હાથમાં બીમાર માસુમ પુત્રને લઈ એક કિલોમીટર સુધી દોડ્યો પણ એકેય રીક્ષાચાલકે માનવતા ન દાખવી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લવાયેલા 3 વર્ષના માસુમ બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસુમ મનીશકુમાર ત્રણ દિવસથી ઝાડા ઉલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતા પુત્રને હાથમાં ઉંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું.
રજત સહાની (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે, અમે બિહારવાસી છે વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે. સાહેબ દરેક લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે.
Related Articles
વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર અને નર્સ ઝડપાયા
વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર...
Apr 11, 2021
સામ પિત્રોડાનો સંદેશ, કોરોનાને હળવાશથી લેવાને બદલે ગંભીરતા લો
સામ પિત્રોડાનો સંદેશ, કોરોનાને હળવાશથી લ...
Apr 11, 2021
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 5000ને પાર, 54ના મોત
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 50...
Apr 11, 2021
કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ
કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 3...
Apr 11, 2021
આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા!
આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોન...
Apr 11, 2021
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે, બેડો તો વધાર્યા પણ નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની અછત
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે...
Apr 11, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021