ખેલૈયાઓમાં માટે ખુશખબર:ગુજરાતમાં હવે રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે, ગૃહ રાજ્યમંત્રીએ કર્યું ટ્વીટ
September 22, 2022
નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે લાઉડ સ્પીકર મામલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની વગાડવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.
જ્યારે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
Related Articles
ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહૂર્ત
ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહૂર્ત
પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ ભરશે
પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ...
Apr 18, 2024
હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી
હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર,...
Apr 18, 2024
અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત, 10 મોત
અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રે...
Apr 17, 2024
ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકો જાહેર, જેલમાં બંધ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના પણ નામ સામેલ
ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકો જાહેર,...
Apr 16, 2024
વિદેશથી ગુજરાતમાં 850થી વધુ મતદારો મતદાન કરવા માટે આવશે
વિદેશથી ગુજરાતમાં 850થી વધુ મતદારો મતદાન...
Apr 16, 2024
Trending NEWS
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 18, 2024