હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ', કિશન ભરવાડ હત્યા કેસમાં ગૃહમંત્રીનું મોટું નિવેદન
January 28, 2022

અમદાવાદ: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા પહોંચ્યા છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગામના આગેવાનો તથા ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી છે. તથા મૃતકના પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે. તથા તેમણે ટ્વિટ કરી પણ માહિતી આપી હતી.
આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ભોગ બનેલા મૃતક યુવકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઝાંઝરકા ગામે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવકના પરિવાર સાથે મુલાકાત કરી સાથે જ તેમણે સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. ચચણા ગામે પહોચીને તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને બાંહેધરી આપી કે યુવકને જલ્દીથી ન્યાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ. આ કેસમાં તમે અડધી રાતે અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ.
અમદાવાદના ધંધુકા ખાતેના કિશન ભરવાડના કેસ અંતર્ગત બે શંકાસ્પદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26...
May 22, 2022
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આ...
May 22, 2022
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહ...
May 22, 2022
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્ર...
May 22, 2022
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી...
May 22, 2022
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના ચકચારી કેસમાં 6 આરોપીને આજીવન કેદ
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના...
May 21, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022