સાવધાન શ્રાદ્ધ પક્ષમાં અશુભ યોગ, ભૂલથી આ તિથિમાં ન કરશો શ્રાદ્ધ
September 10, 2022
પિતૃઓને તર્પણ કરવા અને ઋણ ચુકવવાનો અવસર એટલે પિતૃપક્ષ. આ વર્ષે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાસ સુધી 15 દિવસ સુધી ચાલે છે. પરંતુ આ વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ શ્રાદ્ધ 15 દિવસના બદલે 16 દિવસનું છે. પિતૃ પક્ષની તિથિ 15 દિવસ હોય તો સારૂ માનવામાં આવે છે,
પરંતુ શ્રાદ્ધના દિવસનું વધવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વર્ષ 2022માં શ્રાદ્ધના દિવસો વધી રહ્યા છે. આ કારણે એક દિવસ એવો આવશે જ્યારે કોઈ શ્રાદ્ધ કરવાનું નથી. આ તિથિને ધ્યાનમાં રાખો અને આ દિવસે કોઈ શ્રાદ્ધ વિધિ ન કરો. આ રીતે શ્રાદ્ધના દિવસમાં ક્ષય તિથિને અશુભ યોગ માનવામાં આવે છે.
આ છે તિથિઓનું ગણિત
આ વર્ષે 10 સપ્ટેમ્બરે પૂર્ણિમા અને પ્રતિપદાનું શ્રાદ્ધ એક સાથે કરવામાં આવશે. 16 સપ્ટેમ્બરે સપ્તમી શ્રાદ્ધ બાદ અષ્ટમી શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. દરમિયાન, 17 સપ્ટેમ્બરે કોઈ શ્રાદ્ધ કરવામાં આવશે નહીં કેમકે એ દિવસે ક્ષય તિથિ છે આથી 16 સપ્ટેમ્બર -શુક્રવાર સાતમનું શ્રાદ્ધ કર્યા પછી સીધુ જ 18 સપ્ટેમ્બર -રવિવાર આઠમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે શ્રાદ્ધ થશે નહીં.
Related Articles
ચૈત્ર નવરાત્રિમાં શુ ખાવું અને શું નહીં, મળશે માતા દુર્ગાના આશીર્વાદ
ચૈત્ર નવરાત્રિમાં શુ ખાવું અને શું નહીં,...
ફ્રૂટસ અને મધની મદદથી ઘરે નિખારો સ્કીન, જલ્દી મળશે પરફેક્ટ સ્કીન
ફ્રૂટસ અને મધની મદદથી ઘરે નિખારો સ્કીન,...
Mar 06, 2024
મહાશિવરાત્રિ પર કરો આ ખાસ ઉપાય, અઢળક ધન-સંપત્તિ મળશે
મહાશિવરાત્રિ પર કરો આ ખાસ ઉપાય, અઢળક ધન-...
Mar 06, 2024
ઉત્તરાયણે સૂર્યદેવની પૂજાનું છે ખાસ મહત્ત્વ, જાણો અદર્ય આપવાની રીત
ઉત્તરાયણે સૂર્યદેવની પૂજાનું છે ખાસ મહત્...
Jan 09, 2024
Trending NEWS
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 03, 2024