સાવધાન શ્રાદ્ધ પક્ષમાં અશુભ યોગ, ભૂલથી આ તિથિમાં ન કરશો શ્રાદ્ધ
September 10, 2022

પિતૃઓને તર્પણ કરવા અને ઋણ ચુકવવાનો અવસર એટલે પિતૃપક્ષ. આ વર્ષે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાસ સુધી 15 દિવસ સુધી ચાલે છે. પરંતુ આ વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ શ્રાદ્ધ 15 દિવસના બદલે 16 દિવસનું છે. પિતૃ પક્ષની તિથિ 15 દિવસ હોય તો સારૂ માનવામાં આવે છે,
પરંતુ શ્રાદ્ધના દિવસનું વધવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વર્ષ 2022માં શ્રાદ્ધના દિવસો વધી રહ્યા છે. આ કારણે એક દિવસ એવો આવશે જ્યારે કોઈ શ્રાદ્ધ કરવાનું નથી. આ તિથિને ધ્યાનમાં રાખો અને આ દિવસે કોઈ શ્રાદ્ધ વિધિ ન કરો. આ રીતે શ્રાદ્ધના દિવસમાં ક્ષય તિથિને અશુભ યોગ માનવામાં આવે છે.
આ છે તિથિઓનું ગણિત
આ વર્ષે 10 સપ્ટેમ્બરે પૂર્ણિમા અને પ્રતિપદાનું શ્રાદ્ધ એક સાથે કરવામાં આવશે. 16 સપ્ટેમ્બરે સપ્તમી શ્રાદ્ધ બાદ અષ્ટમી શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. દરમિયાન, 17 સપ્ટેમ્બરે કોઈ શ્રાદ્ધ કરવામાં આવશે નહીં કેમકે એ દિવસે ક્ષય તિથિ છે આથી 16 સપ્ટેમ્બર -શુક્રવાર સાતમનું શ્રાદ્ધ કર્યા પછી સીધુ જ 18 સપ્ટેમ્બર -રવિવાર આઠમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે શ્રાદ્ધ થશે નહીં.
Related Articles
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખતરો, લક્ષણ દેખાતા થાઓ એલર્ટ
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખત...
Jan 23, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023