કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા મનદીપ રોયનું 72 વર્ષની વયે નિધન
January 31, 2023

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા મનદીપ રોયનું 72 વર્ષની વયે નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. અગાઉ ડિસેમ્બર 2022માં પણ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના માટે તેમની સારવાર ચાલી રહી હતી. પોતાના કરિયરમાં તેમણે 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાની પુત્રી અક્ષતાએ જણાવ્યું કે હેબ્બલ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મનદીપ રોયને અગાઉ હાર્ટ એટેક આવતા બેંગ્લોરના શેષાદ્રિપુરમની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા અને હૃદયના ઓપરેશન વિશે ડૉક્ટર સાથે ચર્ચા કરી હતી. તેમણે અંતિમ શ્વાસ પણ હોસ્પિટલમાં જ લીધા હતા. મનદીપ રોયના નિધન પર તમામ ચાહકો અને ફિલ્મ જગતની હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.
Related Articles
એક્ટર રણબીર કપૂરને EDનું સમન્સ:મહાદેવ ગેમિંગ એપ કેસમાં 6 ઓક્ટોબરે પૂછપરછ કરાશે
એક્ટર રણબીર કપૂરને EDનું સમન્સ:મહાદેવ ગે...
Oct 04, 2023
મુન્નાભાઈ થ્રી બની રહી હોવાનો સંજય દત્તનો વધુ એક સંકેત
મુન્નાભાઈ થ્રી બની રહી હોવાનો સંજય દત્તન...
Oct 04, 2023
'હુ 340 દિવસ એક્ટિંગ નહીં કરી શકુ': બેક ટુ બેક ફિલ્મો કરીને થાક્યા અભિનેતા પંકજ ત્રિપાઠી
'હુ 340 દિવસ એક્ટિંગ નહીં કરી શકુ': બેક...
Oct 03, 2023
દુકાનદારો વિરૂદ્ધની જાહેરાતથી અમિતાભ સામે આખા દેશમાં રોષ, ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ
દુકાનદારો વિરૂદ્ધની જાહેરાતથી અમિતાભ સામ...
Oct 03, 2023
તલાકના 8 વર્ષ બાદ પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને બીજા નિકાહ કર્યા
તલાકના 8 વર્ષ બાદ પાકિસ્તાની એક્ટ્રેસ મા...
Oct 02, 2023
રવીનાની દીકરી રાશા સાઉથમાં રામચરણની હિરોઈન બનશે
રવીનાની દીકરી રાશા સાઉથમાં રામચરણની હિરો...
Oct 02, 2023
Trending NEWS

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

03 October, 2023