કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા રેવડીલાલ
August 07, 2022

અમદાવાદ: આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે અને તેઓ ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે ચૂંટણી વાયદાઓ રૂપે રાજ્યની જનતાને બેરોજગારી ભથ્થું, ફ્રી વીજળી, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર મોટી ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરીને મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલને રેવડીલાલ ગણાવીને નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને લખ્યું છે કે રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં સરકારી પદોની કુલ સંખ્યા 5.6 લાખ છે. પાછા રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે.
આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ પણ કેજરીવાલ પર ખોટાં વચનો આપવાનો આરોપ લગાવીને નિશાન સાધ્યું છે.
Related Articles
સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ભડકે બળી, આગ લાગતાં લાખોના
સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુ...
Oct 03, 2023
હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું, શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું, શૌર્ય...
Oct 03, 2023
રાજ્યમાં આગામી બે દિવસ સાૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ સાૈરાષ્ટ્ર અને દક...
Oct 03, 2023
આસ્થા પર હુમલો: જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સંતોમાં આક્રોશ
આસ્થા પર હુમલો: જૂનાગઢમાં ગુરુ દત્તાત્રે...
Oct 02, 2023
ફતેપુરા વિસ્તારમાં ઇદના જુલુસમાં ઉશ્કેરનીજનક નારા અને ગીતો વગાડતા ગુનો દાખલ : ત્રણની ધરપકડ
ફતેપુરા વિસ્તારમાં ઇદના જુલુસમાં ઉશ્કેરન...
Oct 01, 2023
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપનઃ 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડ જેટલી આવક
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપનઃ 7...
Sep 29, 2023
Trending NEWS

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

03 October, 2023