સુરત : કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસનો કાફલો ખડકાયો
November 28, 2022

સુરતમાં આમ આદમી પાર્ટી પર પથ્થરમારાની ત્રીજી ઘટના
મગનનગર-2 કેજરીવાલના રોડ-શો દરમિયાન પથ્થરમારો
સુરત- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ આસમાને પહોંચી ગયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો આક્ષેપો અને શબ્દ યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે, ત્યારે કેજરીવાલના રો-શોમાં પથ્થમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આજે સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. આ દરમિયાન પથ્થરમારો થતાં ભાગદોડ મચી હતી. ગુજરાતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે સુરતના મહેમાન બન્યા હતા.
તેમના રોડ-શોમાં પણ જનમેદની જોવા મળી હતી. સુરતમાં આવેલા મગનનગર-2માં અરવિંદ કેજરીવાલનો રોડ-શો ચાલી રહ્યું હતું. જોકે અચાનક આ રોડ-શોમાં પથ્થરમારાની ઘટના શરૂ થઈ હતી. તો ઘટના વધુ ન વણસે તે માટે પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જીનપિંગના એક નિર્ણયથી લોકોમાં ફાટી નિકળ્યો છે રોષ, બેઇજીંગ હોય કે શાંઘાઇ લોકો ઉતર્યા રસ્તા પર
Related Articles
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હંગામો : કાર્યવાહી સ્થગિત
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષોનો જોરદાર હં...
Feb 02, 2023
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FIR દાખલ, ભાજપના નગરસેવકની કોલેજના કર્મી સામે ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FI...
Feb 02, 2023
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજે...
Feb 01, 2023
ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો, અમદાવાદી અને રાજકોટીયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ
ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટન...
Jan 31, 2023
ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની કોર્ટમાં શરણાગતિ
ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડ...
Jan 31, 2023
અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમાચાર, સ્ટૅડિયમ નજીકથી ચાર શંકાસ્પદ લોકો ઝડપાયા
અમદાવાદમાં T20 ક્રિકેટ મૅચ પહેલા મોટા સમ...
Jan 31, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023