સુરત : કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસનો કાફલો ખડકાયો
November 28, 2022

સુરતમાં આમ આદમી પાર્ટી પર પથ્થરમારાની ત્રીજી ઘટના
મગનનગર-2 કેજરીવાલના રોડ-શો દરમિયાન પથ્થરમારો
સુરત- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ આસમાને પહોંચી ગયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો આક્ષેપો અને શબ્દ યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે, ત્યારે કેજરીવાલના રો-શોમાં પથ્થમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આજે સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. આ દરમિયાન પથ્થરમારો થતાં ભાગદોડ મચી હતી. ગુજરાતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે સુરતના મહેમાન બન્યા હતા.
તેમના રોડ-શોમાં પણ જનમેદની જોવા મળી હતી. સુરતમાં આવેલા મગનનગર-2માં અરવિંદ કેજરીવાલનો રોડ-શો ચાલી રહ્યું હતું. જોકે અચાનક આ રોડ-શોમાં પથ્થરમારાની ઘટના શરૂ થઈ હતી. તો ઘટના વધુ ન વણસે તે માટે પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જીનપિંગના એક નિર્ણયથી લોકોમાં ફાટી નિકળ્યો છે રોષ, બેઇજીંગ હોય કે શાંઘાઇ લોકો ઉતર્યા રસ્તા પર
Related Articles
અમદાવાદ-કચ્છ હાઈવે પર 4નાં મોત:ધ્રાંગધ્રા બાયપાસ પાસે કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેથી આવતી આઈસર સાથે અથડાઈ
અમદાવાદ-કચ્છ હાઈવે પર 4નાં મોત:ધ્રાંગધ્ર...
Dec 07, 2023
લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છોટાઉદેપુરમાં પતિ પોલીસે કરી પત્નીની હત્યા
લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છો...
Dec 06, 2023
હવે ગુજરાતમાં નકલી ઓપરેશનનું કૌભાંડ! પરિવાર નિયોજનના ઓપરેશનમાં પોલંપોલ
હવે ગુજરાતમાં નકલી ઓપરેશનનું કૌભાંડ! પરિ...
Dec 06, 2023
ગુજરાતમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર, 13 હજારથી વધુ ચોરી, 1846 અપહરણ : NCRBનો રિપોર્ટ
ગુજરાતમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત...
Dec 05, 2023
ગુજરાતમાં હાર્ટ એટેકથી એક વર્ષમાં 2853ના તત્કાળ મૃત્યુ, 2529 પુરુષ અને 324 મહિલાઓનો સમાવેશ
ગુજરાતમાં હાર્ટ એટેકથી એક વર્ષમાં 2853ના...
Dec 05, 2023
વલસાડમાં વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ઈજા, હાઈવે પર ટ્રાફિક જામ
વલસાડમાં વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અક...
Dec 05, 2023
Trending NEWS

06 December, 2023

06 December, 2023

06 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023