નાયડુજીના વન લાઇનર વીન લાઇનર હોય છે: PM મોદી
August 08, 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાષણની કળાના માસ્ટર નેતાઓમાંના એક માનવામાં આવે છે. પરંતુ આજે રાજ્યસભામાં જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેઓ તેમના ભાષણના કાયલ દેખાયા હતા. પીએમ મોદીએ ભાષા પર નાયડુએ આપેલા એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમે કહ્યું કે તમે કહેતા હતા કે માતૃભાષા આંખ જેવી હોય છે અને બીજી ભાષા ચશ્મા જેવી હોય છે. પીએમએ નાયડુના વન લાઇનરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તમારા વન લાઈનર પછી કંઈ કરવાની જરૂર જ રહેતી નથી.
વિદાય આપતી વખતે પીએમ મોદીએ તેમના વન-લાઈનરથી નાયડુના ભાષણનો ઘણો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે તમારા વન લાઇનર્સ વિટ લાઇનર હોય છે અને વિન લાઇનર્સ પણ. એટલે કે એ પછી કંઈ કહેવાની જરૂર રહેતી નથી. ઉલ્લેખનીય છે કે નાયડુનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ પૂરો થાય છે. જગદીપ ધનખડને દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
Related Articles
ED અને CBI ભાજપના હથિયાર બની ગયા...' આપ સાંસદ પર દરોડા મામલે રાઉતે કેન્દ્ર સરકારને ઘેરી
ED અને CBI ભાજપના હથિયાર બની ગયા...' આપ...
Oct 04, 2023
કાવેરી નદીને લઈને કર્ણાટકમાં હંગામો, 140 વર્ષ બાદ પણ 'દક્ષિણી ગંગા'ના જળનો વિવાદ કેમ છે વણઉકેલાયેલો ?
કાવેરી નદીને લઈને કર્ણાટકમાં હંગામો, 140...
Oct 04, 2023
તમારાથી નિષ્પક્ષતાની આશા, બદલો લેવા કાર્યવાહી ન કરશો', સુપ્રીમકોર્ટે EDને લગાવી જોરદાર ફટકાર
તમારાથી નિષ્પક્ષતાની આશા, બદલો લેવા કાર્...
Oct 04, 2023
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠાર મારવા સુરક્ષાદળોએ શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠ...
Oct 04, 2023
લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ-તેજશ્વી, રાબડી દેવી સહિત 6 આરોપીઓને જામીન મળ્યા
લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ-તેજશ્વી, રાબડી...
Oct 04, 2023
નફરત ફેલાવતાં ભાષણો કરનાર 107 સાંસદો અને ધારાસભ્યો સામે કેસ : ADR
નફરત ફેલાવતાં ભાષણો કરનાર 107 સાંસદો અને...
Oct 04, 2023
Trending NEWS

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

03 October, 2023