નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો આજે છેલ્લો દિવસ, આજથી 7 દિવસ અંબાજી મંદિર બંધ
January 15, 2022

નવી ગાઇડલાઇન્સમાં જ્યાં કેસો વધી રહ્યા હોય એવાં શહેરોનો પણ નાઇટ કર્ફ્યૂમાં ઉમેરો કરવામાં આવી શકે છે. એની સાથે સાથે નાઇટ કર્ફ્યૂનો સમય પણ 10થી 6ને બદલે 9થી 6 વાગ્યાનો કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.
Related Articles
એકસાથે 7 TPને મળી મંજૂરી:સુરત, અમદાવાદ અને ભાવનગરની 7 TPને મુખ્યમંત્રીની મંજૂરી
એકસાથે 7 TPને મળી મંજૂરી:સુરત, અમદાવાદ અ...
Aug 08, 2022
MSU PETની એક્ઝામ માટે કેમીકલ સાયન્સ વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા
MSU PETની એક્ઝામ માટે કેમીકલ સાયન્સ વિષય...
Aug 08, 2022
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘ...
Aug 08, 2022
સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં મોત, મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ, પરિવારમાં શોકનો માહોલ
સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં...
Aug 08, 2022
કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા રેવડીલાલ
કેજરીવાલને ભારતીય જનતા પાર્ટીએ ગણાવ્યા ર...
Aug 07, 2022
રાજ્યમાં કોરોનાના નવા 768 કેસ, ત્રણ દર્દીના મોત
રાજ્યમાં કોરોનાના નવા 768 કેસ, ત્રણ દર્દ...
Aug 07, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022