શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ 3 રાશિઓના લોકો બનશે ધનિક
July 18, 2024
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો મહિનો ખુબ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્ત દેવોના દેવા મહાદેવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરે છે. આ માસમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરવા સાથે વ્રત રાખવાનું વિધાન છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે શ્રાવણ માસમાં ઘણા શુભ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ વર્ષે શ્રાવણ મહિનો 22 જુલાઇથી શરુ થઇ રહ્યો છે. તેમજ 29 જુલાઇએ ચંદ્રમાં મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનવાથી અમુક રાશિઓને અપાર સફળતા સાથે ખુબ ધનલાભ થશે.
વૃષભ રાશિ
નોકરી કારોબારમાં સફળતા મળશે. આ રાશિના અધુરા કે અટવાયેલા કામો આ સમયમાં પુરા થઇ શકે છે. ધનની પ્રાપ્તિ થશે. જો ક્યાંય તમારા પૈસા અટવાયેલા છે તો મળી શકે છે. આ સિવાય ધનૃ-પ્રાપ્તિના નવા સોર્સ ખુલશે. નોકરીયાત વર્ગ જે નવી નોકરીની શોધમાં છે તેમને સારી નોકરી મળી શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો.
સિંહ
આ રાશિના જાતકોને પોતાની કારર્કિર્દીમાં સારા પરિણામોં પ્રાપ્ત થશે. ધંધાર્થીઓ માટે પણ આ સમય સારો સાબિત થશે. આ સમયમાં ધંધામાં લાભ થતો જણાઇ રહ્યો છે. પ્રમોશન થવાની સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સધ્ધર થશે. જો તમે ઇન્વેસ્ટ કરવાનુ વિચારી રહ્યા હોય તો કોઇ પ્રોપટીમાં ઇન્વેસ્ટ કરવા માટે આ સમય સારો છે.
મકર
આ ગજકેસરી રાજયોગની અસર મકર રાશિના લોકો પર સારી પડવાની છે, જેનાથી સુખ-સંપત્તિન યોગ દેખાઇ રહ્યાં છે. જે લોકો પણ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે તો આ સમયમાં રોકાણ કરવુ તમારા માટે લાભકારી સાબિત થશે. કરિયર માટે પણ આ સમય શુભ સાબિત થશે. દાંપત્યજીવનમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં કોઇ મહેમાન આવી શકે છે. ચિંતાઓથી દુર રહેશો.
Related Articles
ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપના, વિસર્જનનો સમય
ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપ...
પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું પર્વ
પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુ...
Aug 31, 2024
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા કરવા મળશે કેટલો સમય? જાણો શુભ મૂહુર્ત
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા...
Aug 26, 2024
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસોઈકાર્યમાં મગ્ન બનશે, રાત્રે ચૂલો ઠારશે
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસ...
Aug 24, 2024
સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડી, દાદાને વિશેષ શણગાર
સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડ...
Aug 19, 2024
વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પહેલા ભક્તોની ભારે ભીડ
વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પ...
Aug 18, 2024
Trending NEWS
31 August, 2024
31 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
Aug 31, 2024