પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નીજ મંદિર પરત ફરશે
July 15, 2024
બહુદા યાત્રા જે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન - દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના નવ દિવસના રોકાણને સમાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગુંડીચા ત્રણ અલગ-અલગ રથમાં શ્રી મંદિર પરત ફરશે જેને ભક્તો ખેંચશે. ઓરિસ્સાના પુરીમાં 7 જુલાઈ, રવિવારથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રા 9 દિવસ સુધી ચાલે છે.
તેમની માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિરમાં 8 દિવસ આરામ કર્યા પછી, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા 9માં દિવસે તેમના ઘરે એટલે કે નીજ મંદિરમાં પાછા ફરે છે. ભગવાન જગન્નાથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. બહુદા યાત્રા સાથે રથયાત્રા સમાપ્ત થશે.
તેમની માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિરમાં 8 દિવસ આરામ કર્યા પછી, અષાઢ શુક્લ દશમી તિથિના રોજ, ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ફરીથી તેમના ઘર એટલે કે મંદિર માટે રવાના થાય છે. આ પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. આ વખતે બહુદા યાત્રા 16મી જુલાઈ, મંગળવારના રોજ છે.
Related Articles
ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપના, વિસર્જનનો સમય
ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપ...
પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું પર્વ
પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુ...
Aug 31, 2024
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા કરવા મળશે કેટલો સમય? જાણો શુભ મૂહુર્ત
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા...
Aug 26, 2024
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસોઈકાર્યમાં મગ્ન બનશે, રાત્રે ચૂલો ઠારશે
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસ...
Aug 24, 2024
સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડી, દાદાને વિશેષ શણગાર
સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડ...
Aug 19, 2024
વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પહેલા ભક્તોની ભારે ભીડ
વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પ...
Aug 18, 2024
Trending NEWS
31 August, 2024
31 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
Aug 31, 2024