વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલનો 30મી સપ્ટેમ્બરે પ્રારંભ કરાવશે
September 25, 2022

નવરાત્રિના પાંચમાં નોરતે અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળશે. અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેટ્રો રેલવેમાં સફર કરવાનુ સપનું ટૂંક જ દિવસોમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. શહેરના મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાની મેટ્રો રેલવે પ્રારંભ કરાવશે.
પીએમ નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રૂ. 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. મેટ્રોના સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે.
Related Articles
સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ભડકે બળી, આગ લાગતાં લાખોના
સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુ...
Oct 03, 2023
હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું, શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું, શૌર્ય...
Oct 03, 2023
રાજ્યમાં આગામી બે દિવસ સાૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ સાૈરાષ્ટ્ર અને દક...
Oct 03, 2023
આસ્થા પર હુમલો: જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સંતોમાં આક્રોશ
આસ્થા પર હુમલો: જૂનાગઢમાં ગુરુ દત્તાત્રે...
Oct 02, 2023
ફતેપુરા વિસ્તારમાં ઇદના જુલુસમાં ઉશ્કેરનીજનક નારા અને ગીતો વગાડતા ગુનો દાખલ : ત્રણની ધરપકડ
ફતેપુરા વિસ્તારમાં ઇદના જુલુસમાં ઉશ્કેરન...
Oct 01, 2023
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપનઃ 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડ જેટલી આવક
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપનઃ 7...
Sep 29, 2023
Trending NEWS

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

03 October, 2023