રાજસ્થાનના CM ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ, દિલ્હી પોલીસે રિપોર્ટ દાખલ કર્યો, સુનાવણી 1 જૂને
May 25, 2023
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી કરશે. રિપોર્ટના આધારે કોર્ટ નક્કી કરશે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની માનહાનિની ફરિયાદ પર સમન્સ જારી કરવામાં આવે કે નહીં.
Related Articles
કોંગ્રેસ શરિયાના નામે દેશ ચલાવવા માંગે છે : ગૃહમંત્રી અમિત શાહ
કોંગ્રેસ શરિયાના નામે દેશ ચલાવવા માંગે છ...
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 59.71 ટકા વોટિંગ, સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 59.71 ટક...
Apr 19, 2024
સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થી ટ્રેકિંગ કરવા જતાં દુર્ઘટનાનો શિકાર, નદીમાં પડતાં ડૂબી જતાં મોત
સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થી ટ્રેક...
Apr 19, 2024
'ફંડ આપીશ પણ મતદાન સમયે ટકા-ટક વોટ આપજો' મહારાષ્ટ્રના નાયબ CMના નિવેદનથી મચ્યો હોબાળો
'ફંડ આપીશ પણ મતદાન સમયે ટકા-ટક વોટ આપજો'...
Apr 18, 2024
બંગાળમાં આજે રમખાણો થશે તો તેના માટે ભાજપ જવાબદાર : મમતા
બંગાળમાં આજે રમખાણો થશે તો તેના માટે ભાજ...
Apr 17, 2024
લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને કોંગ્રેસના 'ગેરન્ટી કાર્ડ' સામે વાંધો, ચૂંટણી પંચ સમક્ષ કરી ફરિયાદ
લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને કોંગ્રેસના 'ગ...
Apr 17, 2024
Trending NEWS
19 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 19, 2024