રામદાસ કદમને પાગલખાનામાં મોકલી દેવા જોઈએ: શિવસેના નેતા ભાસ્કર જાધવ
September 19, 2022
મુંબઈ- શિવસેના નેતા ભાસ્કર જાધવએ શિંદે જૂથના નેતા રામદાસ કદમ પર નિશાન સાધ્યુ છે. ભાસ્કર જાધવએ કહ્યુ કે રામદાસ કદમને પાગલખાનામાં મોકલી દેવા જોઈએ.
શિવસેના નેતા ભાસ્કર જાધવએ શિંદે જૂથના નેતા રામદાસ કદમની આકરી ટીકા કરી નિશાન સાધ્યુ છે. રામદાસ કદમએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેનો ઉપયોગ અત્યારસુધીમાં કોઈએ કર્યો નથી. રામદાસ કદમએ ઉદ્ધવ ઠાકરે અંગે વાંધાજનક નિવેદન આપ્યુ. મારા પિતાના ગયા બાદ અમુક નેતા મને મળવા આવ્યા. ગીતે, તટકરે, મુશ્રીફ આવ્યા. મે તેમના ચરણ સ્પર્શ કર્યા. રામદાસ કદમના પણ મે ચરણ સ્પર્શ કર્યા.
ભાસ્કર જાધવએ પ્રેસ કોન્ફરન્સ કરીને રામદાસ કદમ પર નિશાન સાધ્યુ છે. ભાસ્કર જાધવએ કહ્યુ કે રામદાસ કદમ દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદેની છબી બગડી છે. તેથી એકનાથ શિંદેએ તેમને તાત્કાલિક પદ પરથી હટાવી દેવા જોઈએ.
Related Articles
માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાર્ડિયક અરેસ્ટથી મોત, ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં હાઈએલર્ટ
માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાર્ડિયક અર...
'ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ..' નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિના દાવાથી હડકંપ
'ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું ક...
Mar 28, 2024
લોકસભામાં પત્તું કપાતા ઝેર ગટગટાવી જનારા સાંસદનું નિધન
લોકસભામાં પત્તું કપાતા ઝેર ગટગટાવી જનારા...
Mar 28, 2024
રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદના નિધન પર PMએ શોક વ્યક્ત કર્યો
રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી સ્મરણાનંદ...
Mar 27, 2024
દિલ્હી-NCRમાં EDની કાર્યવાહી, AAP નેતા દીપક સિંગલાના ઘરે દરોડા
દિલ્હી-NCRમાં EDની કાર્યવાહી, AAP નેતા દ...
Mar 27, 2024
લોકસભા ચૂંટણીઃ આજે પ્રથમ તબક્કાની સીટો માટે નોમિનેશનનો છેલ્લો દિવસ
લોકસભા ચૂંટણીઃ આજે પ્રથમ તબક્કાની સીટો મ...
Mar 27, 2024
Trending NEWS
27 March, 2024
27 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
26 March, 2024
Mar 29, 2024