કિશન ભરવાડની હત્યાના 4 દિવસે પણ ધંધૂકામાં અજંપાભરી સ્થિતિ, આ સ્થળે થઈ હતી હત્યા, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
January 29, 2022

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન બોળીયા(ભરવાડ)નામના યુવકની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. વિધર્મીઓ દ્વારા કિશનની હત્યા કરવામાં આવી હોવાને પગલે સમગ્ર ધંધૂકામાં માલધારી અને ભરવાડ સમાજમાં રોષ ફેલાતા તંગદીલી સર્જાઈ હતી. સમગ્ર ધંધુકા બંધ થઇ ગયું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે સમગ્ર જિલ્લા અને રેન્જની પોલીસ ધંધૂકામાં બોલાવવામાં આવી હતી.
જ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. શહેરમાં પ્રવેશતા જ કેટલીક નોનવેજ અને ઇંડાની દુકાનો તેમજ અલગ અલગ દુકાનો જોવા મળી હતી. તમામ દુકાનો બંધ હતી. એકપણ દુકાનો ખુલ્લી જોવા મળી ન હતી. ત્યાંથી આગળ જતાં ધંધૂકા સીટી વિસ્તારમાં પ્રવેશતા જ સર્કલથી ધંધુકા એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા બજારની તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જ્યાંથી અમે આગળ વધ્યા હતા.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26...
May 22, 2022
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આ...
May 22, 2022
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહ...
May 22, 2022
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્ર...
May 22, 2022
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી...
May 22, 2022
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના ચકચારી કેસમાં 6 આરોપીને આજીવન કેદ
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના...
May 21, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022