વડા પ્રધાન મોદી જે માર્ગેથી પસાર થશે તે ભવ્ય રોશનીથી શણગારાશે
September 23, 2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.29 અને 30મી સપ્ટેમ્બર એમ બે દિવસ અમદાવાદના પ્રવાસે આવનાર છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત સાથે તેઓ શહેરના જે જે વિસ્તારમાં (માર્ગ) મોટરમાર્ગે પસાર થનાર છે તે વિસ્તારના માર્ગો ભપકાદાર રોશનીથી ઝળહળતા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.
વડા પ્રધાન મોદી તા. 29મીએ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા સાંજે પાંચ વાગે જનાર છે ત્યારે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા ગાંધીનગર રાજભવનથી વાયા ઇંદિરાબ્રિજ થઈ મોટેરા સુધીના સમગ્ર વિસ્તારમાં રોશની કરવામાં આવશે.
તા.30મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલ સ્ટેશનનું જ્યાં ઉદ્ઘાટન કરનાર છે તે થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે એમ જણાવ્યું કે, આજે મળેલી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોશની અંગેની તાકીદની બેઠક મંજૂર કરવામાં આવી હતી.
Related Articles
વડોદરા- દુકાનોનુ સીલ ખોલવામાં ના આવે તો 80 વેપારીઓની સામૂહિક આત્મહત્યાની ચીમકી
વડોદરા- દુકાનોનુ સીલ ખોલવામાં ના આવે તો...
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મોટું એલાન, 'આવતીકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મોટું...
Apr 19, 2024
પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ ભરશે
પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ...
Apr 18, 2024
હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી
હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર,...
Apr 18, 2024
અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત, 10 મોત
અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રે...
Apr 17, 2024
Trending NEWS
19 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
18 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 19, 2024