તમારી બેદરકારી તમારાં જ બાળકોને ભારે પડી શકે છે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ પરિવારમાંથી જ ફેલાય છે
April 06, 2021

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ખૂબજ વધ્યાં છે. સંક્રમણની બીજી લહેરમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 જેટલા બાળકો દાખલ અને ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે. બાળ રોગ નિષ્ણાંત ડૉ. મોનાબેન દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના કેસો ખૂબ જ વધ્યાં છે. તેમણે એવું કહ્યું હતું કે ઘરના જ સભ્યોની બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. જેથી બાળકોની સાચવણી ખૂબજ જરૂરી છે.
બાળકોમાં કોરોનાવાયરસનાં લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમિટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે.
Related Articles
વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર અને નર્સ ઝડપાયા
વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર...
Apr 11, 2021
સામ પિત્રોડાનો સંદેશ, કોરોનાને હળવાશથી લેવાને બદલે ગંભીરતા લો
સામ પિત્રોડાનો સંદેશ, કોરોનાને હળવાશથી લ...
Apr 11, 2021
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 5000ને પાર, 54ના મોત
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 50...
Apr 11, 2021
કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ
કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 3...
Apr 11, 2021
આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા!
આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોન...
Apr 11, 2021
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે, બેડો તો વધાર્યા પણ નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની અછત
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે...
Apr 11, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021