અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો
May 06, 2024
PM મોદી અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે. PM મોદીએ ભગવાન શ્રી રામના મંદિરે પહોંચીને રામલલાની પૂજા અર્ચના કરી હતી અને રામલલ્લાના દર્શન અને પૂજા બાદ PM મોદીનો ભવ્ય રોડ-શો શરૂ થઈ ગયો છે. આ ભવ્ય રોડ શોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ PM મોદી સાથે હાજર રહ્યાં છે.
અયોધ્યા પહોંચ્યા બાદ PM મોદીનું એક ટ્વીટ આવ્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું કે, અયોધ્યાના લોકોનું દિલ પણ ભગવાન શ્રી રામ જેટલું જ મોટું છે. તેમજ આ ભવ્ય રોડ શોમાં આશિર્વાદ આપવા આવેલી જનતાને અભિનંદન પાઠવ્યા હતાં. ભગવાન રામલલાના દર્શન કર્યા બાદ PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે.
PM મોદી એક ખુલ્લી જીપમાં સવાર થઈને અયોધ્યાવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યાં છે. અયોધ્યામાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. આ પહેલા પીએમ મોદી ત્યાં લોકોની વચ્ચે પહોંચી ગયા છે અને લલ્લુ સિંહ માટે વોટ માંગી રહ્યા છે.
Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024