જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલો કરતાં કોંગ્રેસનું નિવેદન, ભાજપે આપ્યો વળતો જવાબ
May 06, 2024
એક તરફ લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધ્યો છે. તો બીજી તરફ પૂંછમાં વાયુસેનાના વાહન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પણ રાજનીતિ થઇ રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્નીએ કરેલી ટિપ્પણીનો ભાજપે વળતો જવાબ આપ્યો છે.
કોંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્નીએ જમ્મુ કાશ્મીરમા આ હુમલાને સ્ટંટ ગણાવ્યો હતો જે મામલે રાજકારણ તેજ બન્યુ છે. ચરણજીત સિંહ ચન્નીના નિવેદનને લઈને કોંગ્રેસ શંકાના દાયરામાં આવી ગઈ છે. આ નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. તેના જવાબમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે કહ્યું કે, દેશના જવાનોને લઈને માત્ર કોંગ્રેસ જ સસ્તી રાજનીતિ કરી શકે છે.
બીજેપી નેતા અજય આલોકે કહ્યું કે ચરણજીત સિંહ ચન્નીનું દિમાગ ખરાબ થઇ ગયુ છે. શું કોઈ મુખ્યમંત્રી તરફથી આવું નિવેદન યોગ્ય છે? માત્ર કોંગ્રેસ પાર્ટી જ દેશના સૈનિકોને લઈને આવી સસ્તી રાજનીતિ કરી શકે છે. આ તેમના સંસ્કાર છે.
Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024