પીએમ મોદીની ઓડિશામાં જનસભા : કહ્યું, BJP જે બોલે છે તે કરીને બતાવે છે
May 06, 2024
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી હાલ ઓડિશાના બહેરામપુરામાં છે. તેઓએ બહેરામપુરાના ઉમેદવારોને સમર્થન આપવા તેમણે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજના વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે વિપક્ષને આડેહાથ લીધુ હતું.
pm મોદીએ કહ્યું કે ગઈ કાલે હું ભગવાન રામના શહેર અયોધ્યામાં હતો, ત્યાં મેં રામલલ્લાના આશીર્વાદ લીધા. આજે હું ભગવાન જગન્નાથની ભૂમિ પર છું અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવ્યો છું. ઓડિશા ભાજપે ધન્યવાદ કરતા કહ્યું કે ઓડિશાની આકાંક્ષાઓને અહીના યુવાઓના સપનાઓને ધ્યાનમાં રાખીને, બહેનો દિકરીઓને ધ્યાને રાખીને વિઝનરી સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે.
જેમાં યુવાઓ , મહિલાઓ માટે રોજગાર પણ છે. વડીલો માટે સ્વાસ્થ્ય પણ છે. ઓડિશાની મહાન સંસ્કૃતિ, પર્યટન વિકાસ માટેની જાહેરાતો છે. ખેડૂતો માટે બીજેપીના સંકલ્પ પત્રમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે તમે જાણો જ છોને કે બીજેપી જે કહે છે તે કરીને બતાવે છે. એટલે જ ઓડિશામાં સરકાર બન્યા બાદ તમામ શક્તિથી ઘોષણા પર અમલ કરીશું. જે મોદીની ગેરંટી છે.
Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024