ચંડીગઢમાં પૂર્વ આઇએએસ અધિકારી સહિત અન્યોની રૂપિયા 205 કરોડની સંપત્તિ જપ્ત
May 04, 2024
છત્તીસગઢના કહેવાતા શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ છત્તીસગઢના પૂર્વ આઇએએસ અધિકારી અનિલ ટુટેજા, રાયપુરના મેયરના ભાઈ અને કેટલાક અન્ય લોકોની રૂપિયા 205 કરોડની સંપત્તિ જપ્ત કરી દીધી છે.
ઈડી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જપ્ત થયેલી સંપત્તિમાં ટુટેજાની રૂપિયા 15.82 કરોડની 14 મિલકતો, રાયપુરના મેયર અને કોંગ્રેસ નેતા એજાજ ઢેબરના મોટાભાઈ અનવર ઢેબરની રૂપિયા 116.16 કરોડની 115 સંપત્તિ, વિકાસ અગ્રવાલ ઉર્ફે સુબ્બૂની 1.54 કરોડ અને અરવિંદસિંહની રૂપિયા 12.99 કરોડની 33 સંપત્તિનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત ભારતીય દૂરસંચાર સેવાના અધિકારી અને એક્સાઇઝ વિભાગના વિશેષ સચિવ અરુણપતિ ત્રિપાઠીની રૂપિયા 1.35 કરોડની સંપત્તિ, ત્રિલોકસિંહ ઢિલ્લોનની રૂપિયા 28.13 કરોડની નવ સંપત્તિ, નવીન કેડિયાના રૂપિયા 27.96 કરોડના આભૂષણની સંપત્તિ પણ જપ્ત થઈ છે.
Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024