કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, નિજ્જરની હત્યા સાથે કનેક્શનની આશંકા
May 04, 2024
બ્રિટિશ કોલંબિયા - કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં શુક્રવારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છે કે આ 3 લોકો તે કથિત ગ્રુપના સભ્ય છે જેમને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ભારતીય એજન્ડો પર નિજ્જરની હત્યા સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી હતો હતો. ભારતે ટ્રૂડોના આરોપો 'બેતુકા' અને 'પ્રેરિત' નકારી કાઢ્યા હતા.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે કેનેડાના ઓછામાં ઓછા બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે આ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના જૂથ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. તેમના પર આરોપ છે કે જે દિવસે નિજ્જરની બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરૂદ્વારની બહાર હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન આ લોકોએ શૂટર, ડ્રાઇવર વગેરેનું કામ કર્યું હતું.
Related Articles
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર્થન પણ ઘટ્યું...' કેનેડામાં ચૂંટણી પૂર્વે સરવેથી ટ્રુડો ટેન્શનમાં
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર...
કેનેડાના જંગલમાં લાગેલી ભીષણ આગ 25 હજાર એકરમાં ફેલાઈ, હજારો લોકો બેઘર, તેલનો ભંડાર ખતરામાં
કેનેડાના જંગલમાં લાગેલી ભીષણ આગ 25 હજાર...
May 16, 2024
કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપનીને રૂ. 82 લાખની પેનલ્ટી ફટકારી
કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપની...
May 14, 2024
કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું અને ઘણા કેમેરા ગાયબ
કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું...
May 13, 2024
ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભારતીયની ધરપકડ, કેનેડા પોલીસે કાવતરાંખોર ગણાવ્યો
ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભ...
May 13, 2024
ભારત આંતરિક બાબતમાં હસ્તક્ષેપ અને જાસૂસી પ્રવૃત્તિ કરી રહ્યું છે : કેનેડા
ભારત આંતરિક બાબતમાં હસ્તક્ષેપ અને જાસૂસી...
May 11, 2024
Trending NEWS
17 May, 2024
May 17, 2024