પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ
April 26, 2025
પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાચવી નખાવી નાખ્યો છે ત્યારે તેમના પરિવારજનોના દુઃખની આપણે કલ્પના પણ કરી શકીએ નહી. આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના મૃતક યતીશની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’.
મૃતક યતીશની પત્ની કાજલબેને કહ્યું કે મોદી સાહેબ ભગવાન છે કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. ઘટના બાદ જ્યારે સરકારના મંત્રી આશ્વાસન આપવા મૃતક યતીશના ઘરે પંહોચ્યા ત્યારે કાજલબેને પોતાની વ્યથા ઠાલવી. કાજલબેને દર્દ સાથે કહ્યું કે અમારા માટે અસહ્ય દુઃખ છે. પિતા-પુત્રનું સાથે મોત કોઈપણ પરિવાર માટે મોટો દુઃખદ આઘાત છે
Related Articles
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ:...
Feb 09, 2026
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની...
Feb 09, 2026
મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું ઃ પરસોત્તમ સોલંકીનો હુંકાર
મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો...
Feb 08, 2026
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત...
Feb 08, 2026
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે ય...
Feb 08, 2026
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, 'સામાજિક બંધારણ' તૈયાર
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિ...
Feb 08, 2026
Trending NEWS
13 February, 2026
13 February, 2026
12 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
10 February, 2026