પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ
April 26, 2025

પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાચવી નખાવી નાખ્યો છે ત્યારે તેમના પરિવારજનોના દુઃખની આપણે કલ્પના પણ કરી શકીએ નહી. આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના મૃતક યતીશની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’.
મૃતક યતીશની પત્ની કાજલબેને કહ્યું કે મોદી સાહેબ ભગવાન છે કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. ઘટના બાદ જ્યારે સરકારના મંત્રી આશ્વાસન આપવા મૃતક યતીશના ઘરે પંહોચ્યા ત્યારે કાજલબેને પોતાની વ્યથા ઠાલવી. કાજલબેને દર્દ સાથે કહ્યું કે અમારા માટે અસહ્ય દુઃખ છે. પિતા-પુત્રનું સાથે મોત કોઈપણ પરિવાર માટે મોટો દુઃખદ આઘાત છે
Related Articles
ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક:મોડીરાત્રે અમદાવાદ-સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ, 500થી વધુ લોકોની અટકાયત,
ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્ર...
Apr 26, 2025
કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૂ.271 કરોડની વીજ ચોરી ઝડપાઈ
કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૂ.271 કરોડની વીજ ચો...
Apr 25, 2025
ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત
ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવા...
Apr 25, 2025
અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરૂ થશે સેવા
અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ...
Apr 25, 2025
'ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી? સરકારને ફક્ત પોતાની જ સુવિધા રાખવી છે' સુરતના મૃતકની પત્નીનો નેતાઓને ચોટદાર સવાલ
'ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી? સરકારન...
Apr 24, 2025
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબા...
Apr 23, 2025
Trending NEWS

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025

26 April, 2025