પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ
April 26, 2025

પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાચવી નખાવી નાખ્યો છે ત્યારે તેમના પરિવારજનોના દુઃખની આપણે કલ્પના પણ કરી શકીએ નહી. આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના મૃતક યતીશની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’.
મૃતક યતીશની પત્ની કાજલબેને કહ્યું કે મોદી સાહેબ ભગવાન છે કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. ઘટના બાદ જ્યારે સરકારના મંત્રી આશ્વાસન આપવા મૃતક યતીશના ઘરે પંહોચ્યા ત્યારે કાજલબેને પોતાની વ્યથા ઠાલવી. કાજલબેને દર્દ સાથે કહ્યું કે અમારા માટે અસહ્ય દુઃખ છે. પિતા-પુત્રનું સાથે મોત કોઈપણ પરિવાર માટે મોટો દુઃખદ આઘાત છે
Related Articles
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, સતત છઠ્ઠા દિવસે માવઠું
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ...
May 11, 2025
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરાઈ
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ...
May 10, 2025
સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ, ઉનાળામાં ડાંગ જળબંબાકાર
સાપુતારામાં વાદળ ફાટ્યું, પૂર્ણા નદીમાં...
May 10, 2025
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ,...
May 09, 2025
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
Trending NEWS

10 May, 2025