પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ
April 26, 2025

પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાચવી નખાવી નાખ્યો છે ત્યારે તેમના પરિવારજનોના દુઃખની આપણે કલ્પના પણ કરી શકીએ નહી. આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના મૃતક યતીશની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’.
મૃતક યતીશની પત્ની કાજલબેને કહ્યું કે મોદી સાહેબ ભગવાન છે કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. ઘટના બાદ જ્યારે સરકારના મંત્રી આશ્વાસન આપવા મૃતક યતીશના ઘરે પંહોચ્યા ત્યારે કાજલબેને પોતાની વ્યથા ઠાલવી. કાજલબેને દર્દ સાથે કહ્યું કે અમારા માટે અસહ્ય દુઃખ છે. પિતા-પુત્રનું સાથે મોત કોઈપણ પરિવાર માટે મોટો દુઃખદ આઘાત છે
Related Articles
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્ર...
Jul 15, 2025
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાં...
Jul 15, 2025
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ નહીં વસૂલાય
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર...
Jul 15, 2025
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્...
Jul 14, 2025
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લ...
Jul 14, 2025
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચા...
Jul 14, 2025
Trending NEWS

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025