સપા વિરુદ્ધ દ્વેષપૂર્ણ વલણ ભાજપની અહંકારી વિચારસરણી: માયાવતી
September 19, 2022
લખનૌ : યુપીમાં વિધાનસભાનુ ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયુ. સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓએ અખિલેશ યાદવના નેતૃત્વમાં પદયાત્રા નીકાળતા સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લખનૌ પોલીસે સપાની પદયાત્રાને રોકી દીધી. પોલીસના રોકવાના કારણે અખિલેશ યાદવ કાર્યકર્તાઓની સાથે ત્યાં જ ધરણા પર બેસી ગયા અને ભાજપ સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા.
સપાની પદયાત્રાને રોકવા અંગે બસપા સુપ્રીમો માયાવતીએ પણ કડક વલણ અપનાવ્યુ. તેમણે ટ્વીટમાં સપાનુ સમર્થન કરતા કહ્યુ કે પ્રતિપક્ષ વિરુદ્ધ દ્વેષપૂર્ણ વલણ અપનાવવુ ભાજપનો અહંકારી વિચાર છે.
બસપા સુપ્રીમો માયાવતીએ એક બાદ એક બે ટ્વીટ કરી છે. તેમણે પહેલી ટ્વીટમાં લખ્યુ છે કે યુપી વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા ભાજપનો દાવો કે પ્રતિપક્ષ અહીં બેરોજગાર છે. આ તેમનો અહંકારી વિચાર અને બિનજવાબદાર વલણને ઉજાગર કરે છે. સરકારના વિચાર જનહિત અને જનકલ્યાણ પ્રત્યે ઈમાનદારી અને વફાદારી સાબિત કરવાના હોવા જોઈએ. માત્ર વિરોધ પક્ષ સામે દ્વેષપૂર્ણ વલણ રાખવાના હોવા જોઈએ નહીં.
Related Articles
આવતીકાલે હીટવેવની આગાહી વચ્ચે 13 રાજ્યોમાં 88 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી
આવતીકાલે હીટવેવની આગાહી વચ્ચે 13 રાજ્યોમ...
માથામાં બે ગોળીઓ મારી યુવા નેતાને ઢાળી દેવાયા, લોકસભા ચૂંટણી ટાણે જેડીયુને થયું મોટું નુકસાન
માથામાં બે ગોળીઓ મારી યુવા નેતાને ઢાળી દ...
Apr 25, 2024
સ્ટેજ પર અચાનક ઢળી પડ્યા નિતિન ગડકરી, યવતમાલમાં ભાષણ આપવા સમયે થયા બેભાન
સ્ટેજ પર અચાનક ઢળી પડ્યા નિતિન ગડકરી, યવ...
Apr 24, 2024
કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ્સ ઇશ્યૂ કરવા પર લગાવી રોક
કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી ક...
Apr 24, 2024
બંગાળના મુર્શીદાબાદમાં મતદાનની મંજૂરી નહીં આપીએ, રામનવમીએ હિંસાથી કલકત્તા હાઈકોર્ટ ભડકી
બંગાળના મુર્શીદાબાદમાં મતદાનની મંજૂરી નહ...
Apr 24, 2024
ભાજપના 6 વખતના સાંસદને 'વિવાદ' પડી રહ્યો છે ભારે! પત્તું કપાવાની અટકળો વચ્ચે ઠાલવી વ્યથા
ભાજપના 6 વખતના સાંસદને 'વિવાદ' પડી રહ્યો...
Apr 24, 2024
Trending NEWS
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
Apr 25, 2024