સપા વિરુદ્ધ દ્વેષપૂર્ણ વલણ ભાજપની અહંકારી વિચારસરણી: માયાવતી
September 19, 2022

લખનૌ : યુપીમાં વિધાનસભાનુ ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયુ. સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓએ અખિલેશ યાદવના નેતૃત્વમાં પદયાત્રા નીકાળતા સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લખનૌ પોલીસે સપાની પદયાત્રાને રોકી દીધી. પોલીસના રોકવાના કારણે અખિલેશ યાદવ કાર્યકર્તાઓની સાથે ત્યાં જ ધરણા પર બેસી ગયા અને ભાજપ સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા.
સપાની પદયાત્રાને રોકવા અંગે બસપા સુપ્રીમો માયાવતીએ પણ કડક વલણ અપનાવ્યુ. તેમણે ટ્વીટમાં સપાનુ સમર્થન કરતા કહ્યુ કે પ્રતિપક્ષ વિરુદ્ધ દ્વેષપૂર્ણ વલણ અપનાવવુ ભાજપનો અહંકારી વિચાર છે.
બસપા સુપ્રીમો માયાવતીએ એક બાદ એક બે ટ્વીટ કરી છે. તેમણે પહેલી ટ્વીટમાં લખ્યુ છે કે યુપી વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા ભાજપનો દાવો કે પ્રતિપક્ષ અહીં બેરોજગાર છે. આ તેમનો અહંકારી વિચાર અને બિનજવાબદાર વલણને ઉજાગર કરે છે. સરકારના વિચાર જનહિત અને જનકલ્યાણ પ્રત્યે ઈમાનદારી અને વફાદારી સાબિત કરવાના હોવા જોઈએ. માત્ર વિરોધ પક્ષ સામે દ્વેષપૂર્ણ વલણ રાખવાના હોવા જોઈએ નહીં.
Related Articles
મણિપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક BSF જવાન શહીદ, અન્ય બે ઘાયલ
મણિપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક BSF...
Jun 06, 2023
ભારતના ભાગેડુ સાંડેસરા બ્રધર્સ નાઇજીરીયામાં અગ્રણી બિઝનેસમેન બની કરે છે જલસા
ભારતના ભાગેડુ સાંડેસરા બ્રધર્સ નાઇજીરીયા...
Jun 06, 2023
બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ TMCનો હાથ, BJP નેતાએ લગાવ્યો મોટો આરોપ
બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ TMCનો હાથ, B...
Jun 06, 2023
NCBએ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ
NCBએ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈ...
Jun 06, 2023
ભારત ફોસિલ ફ્યૂઅલનો ઉપયોગ બંધ કરી 40% પોલ્યુશન ઘટાડી શકે : ગડકરી
ભારત ફોસિલ ફ્યૂઅલનો ઉપયોગ બંધ કરી 40% પો...
Jun 06, 2023
પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી રેલવેની નોકરી પર પાછા ફર્યાં
પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી રેલવેની ન...
Jun 06, 2023
Trending NEWS

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

06 June, 2023

05 June, 2023

05 June, 2023

05 June, 2023