કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ, 31 મેના રોજ પુષ્કરની મુલાકાત
May 30, 2023

કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર PM મોદી અજમેર આવી રહ્યા છે, 9 વર્ષ બેમિસાલ કાર્યક્રમ હેઠળ જનસભાને સંબોધશે. PM નરેન્દ્ર મોદીની જનસભા આવતીકાલે એટલે કે બુધવારે અજમેરમાં યોજાવા જઈ રહી છે. આ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પંડાલ બનાવવામાં આવ્યો છે. જેમાં ભાજપ 2 થી 2.5 લાખ લોકોને એકત્ર કરવાનો દાવો કરી રહ્યું છે.
જાહેર સભામાં 42 વિધાનસભા ક્ષેત્રો અને 8 લોકસભા ક્ષેત્રોના 2 લાખથી વધુ લોકો ભાગ લેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આથી જાહેરસભાની તૈયારીઓ પણ વ્યાપક સ્તરે કરવામાં આવી રહી છે.
આ પહેલા 9 વર્ષ પૂર્ણ થવા મુદ્દે PM મોદીએ ટ્વીટ કર્યુ છે. આજે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025