પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા સ્થગિત
July 30, 2025
અમરનાથ યાત્રા એકવાર ફરી સ્થગિત કરવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએ અમરનાથ યાત્રા 30 જુલાઇ 2025 માટે સ્થગિત કરવામાં આવી છે. વહેલી સવારથી ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પમાંથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે તેમ I&PR જમ્મુ અને કાશ્મીર દ્વારા જણાવાયુ હતું.
કાશ્મીરના કમિશનર વિજય કુમાર બિધુડીએ જણાવ્યું કે અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આજે સવારથી બાલતાલ અને પહેલગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી બંને વિસ્તારોમાં શિબિરોથી યાત્રા શરૂ થઈ શકી નથી. શિબિરોમાં પાછા ફરતા યાત્રાળુઓને પણ જ્યાં છે ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
Related Articles
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છ...
Aug 07, 2026
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાત...
Aug 07, 2026
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના...
Aug 07, 2026
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્...
Aug 07, 2026
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટ...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026