બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલાયું : હવે 'વીર સાવરકર સેતુ' તરીકે ઓળખાશે
May 29, 2023
સાવરકર જયંતિના અવસર પર મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. CM એકનાથ શિંદેએ જાહેરાત કરી કે બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. તે હવે 'વીર સાવરકર સેતુ' તરીકે ઓળખાશે. 28 મે, રવિવારના રોજ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની 140મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.
અત્યારે આ સી લિંકનો માત્ર 7 ટકા જ નિર્માણ થયો છે, જ્યારે તેનું નિર્માણ 2018થી ચાલી રહ્યું છે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના વીરતા પુરસ્કારની તર્જ પર 'સ્વાતંત્ર્યવીર સાવરકર વીરતા પુરસ્કાર' પણ આપવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરતા બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલી નાખ્યું છે. બાંદ્રા-વર્સોવા સી લિંક વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. જો કે ઘણા સમયથી તેની ચર્ચા ચાલી રહી હતી, પહેલાથી જ કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્ય સરકાર બાંદ્રા-વર્સોવા સી-લિંકનું નામ બદલી દેશે. હવે વીર સાવરકર જયંતિના અવસરે આ સી-લિંકનું નામ બદલવામાં આવ્યું છે.
Related Articles
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગવી, હવે કેસ ખોટો ઠરતાં કોર્ટે યુવતીને ફટકારી આવી સજા
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગ...
'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં...' શિવસેનાના નેતા પાસે લાંચ માગનાર આર્મી જવાન પકડાયો
'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં....
May 08, 2024
'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની જેવા દેખાય છે', સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ
'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની...
May 08, 2024
'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...' જાણીતાં અર્થશાસ્ત્રીએ કોંગ્રેસને આપ્યો જવાબ
'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...
May 08, 2024
PM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિરમાં કર્યા પૂજા-પાઠ
PM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિર...
May 08, 2024
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ : પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ વોટિંગ
ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ : પશ્ચિમ બં...
May 08, 2024
Trending NEWS
08 May, 2024
08 May, 2024
May 08, 2024