ભારત ફોસિલ ફ્યૂઅલનો ઉપયોગ બંધ કરી 40% પોલ્યુશન ઘટાડી શકે : ગડકરી
June 06, 2023

ભારત પેટ્રોલ અને ડીઝલ જેવા ફોસિલ ફ્યૂઅલનો ઉપયોગ બંધ કરીને પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો કરી શકે છે તેમ કેન્દ્રનાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું. ભારત દ્વારા દર વર્ષે રૂ. 16 લાખ કરોડનાં પેટ્રોલ અને ડીઝલની આયાત કરાય છે. જે દેશ માટે મોટો આર્થિક પડકાર છે. પેટ્રોલ અને ડીઝલની આયાત ઓછી કરીને કરોડોની બચત કરી શકાય છે.
તેઓ IIT- દિલ્હી, IIT-રોપર અને દિલ્હી યુનિવર્સિટીનાં સહયોગથી કોન્ફેડરેશન ઓફ રિન્યુએબલ એનર્જી સર્વિસ પ્રોફેશનલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ગ્રીન ઊર્જા કોન્કલેવની બેઠકને સંબોધી રહ્યા હતા. દેશમાં દર વર્ષે રૂ. 16 લાખ કરોડનું પેટ્રોલ અને ડીઝલ તેમજ રૂ. 12 લાખ કરોડનાં કોલસાની આયાત થાય છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025