Essar ગ્રુપના કો-ફાઉન્ડર શશિકાંત રુઇયાનું નિધન, PMએ વ્યક્ત કર્યો શોક
November 26, 2024
એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે નિધન થયું છે. એસ્સાર ગ્રુપના ચેરમેન ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાએ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે શશિકાંત રુઈયા જી ઈન્ડસ્ટ્રીમાં એક મહાન વ્યક્તિ હતા. તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યાપાર લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ ધોરણો પણ સ્થાપિત કર્યા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા, હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ. શશિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.
Related Articles
આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ
આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ...
Jan 24, 2026
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લા...
Jan 20, 2026
ટેરિફ ટેન્શનથી શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 472 પોઇન્ટનો તૂટ્યો
ટેરિફ ટેન્શનથી શેરબજારમાં ઘટાડો, સેન્સેક...
Jan 12, 2026
એપલને ટક્કર આપવાની સેમસંગની તૈયારી: આઇફોન ફોલ્ડ આવે એ પહેલાં ‘વાઇડ-ફોલ્ડ’ બનાવી રહી હોવાની ચર્ચા
એપલને ટક્કર આપવાની સેમસંગની તૈયારી: આઇફો...
Dec 25, 2025
ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી
ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના...
Dec 17, 2025
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, મંગળવારે શેરબજારની અમંગળ શરૂઆત
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, મંગળવારે શેર...
Dec 16, 2025
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
26 January, 2026