શ્રીલંકાની નૌકાદળે 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી
February 24, 2025

શ્રીલંકાની નૌકાદળે રવિવારે 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની પાંચ ફિશિંગ બોટ જપ્ત કરી હતી. શ્રીલંકન નૌકાદળે એક નિવેદન જારી કરીને કહ્યું કે મન્નારની ઉત્તરે દરિયાઈ વિસ્તારમાં એક વિશેષ ઓપરેશનમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધો હજુ પાટા પર આવ્યા નથી જ્યારે પાડોશી દેશના સત્તાવાળાઓએ રવિવારે શ્રીલંકાના જળસીમામાં પ્રવેશ કરવા બદલ 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની પાંચ માછીમારી બોટ જપ્ત કરી હતી.
શ્રીલંકન નેવીએ આ મામલે એક નિવેદન આપતા કહ્યું છે કે મન્નારના ઉત્તરમાં દરિયાઈ વિસ્તારમાં એક વિશેષ ઓપરેશનમાં આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ ભારતીય માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી અને 32 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
Related Articles
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટીમાં વધારા સાથે કારોબાર
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ નિફ્ટી...
Sep 02, 2025
ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો
ભારત અને ચીન એકબીજાના પાર્ટનર : જિનપિંગ...
Aug 31, 2025
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કરવાની પહેલનું ચીને સમર્થન કર્યું
NATO ચીફની ધમકી RICની બેઠકને પુનઃ શરૂ કર...
Jul 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં: ફરી ટીમ વોશિંગ્ટન જશે
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્ક...
Jul 11, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવા...
Jul 07, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

02 September, 2025