Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

રાજુલામાં પરિણીત મહિલા-પુરુષનો આપઘાત, પ્રેમ સંબંધમાં ભાગીને સાથે રહેતા હતા

June 08, 2025

અમરેલી : અમરેલીના રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે શનિવારની રાત્રે આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં ખાંભા વિસ્તારના રહેવાસી જયસુખભાઇ સાંખટ અને અફ્સાનાબહેન કુરેશી નામના બંને વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલનું કર્યું હતું. મહિલા-પુરુષ બંને પરિણીત છે અને તેઓ પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.


રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં મહિલા-પુરુષના સજોડે આપઘાત કર્યો હોવાની સ્થાનિકોને જાણ થઈ હતી. જેમાં બંનેની હાલત અત્યંત ગંભીર જણાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે બંને પરિણીત હોવા છતાં ભાગીને સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. બંને મહિલા-પુરુષના આપઘાતના પાછળનું કારણ અકબંધ છે.