8 કરોડ માઇગ્રન્ટ શ્રામિકોને રેશનકાર્ડ આપવા સુપ્રીમનો રાજ્યોને આદેશ
April 22, 2023

દેશનાં 8 કરોડ માઇગ્રન્ટ શ્રામિકોને રેશનિંગ કાર્ડ આપવા સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે.દેશનાં આશરે 10 કરોડ શ્રામિકો સરકારનાં ઈ-શ્રામ પોર્ટલ હેઠળ રજિસ્ટર્ડ થયેલા છે પણ તેમને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. આથી તેમને સરકારની યોજનાના લાભ આપવા સર્વોચ્ચ અદાલતે ફરમાન કર્યું છે.
આ પોર્ટલ હેઠળ કુલ 28.6 કરોડ શ્રામિકો રજિસ્ટર્ડ થયા છે જેમાંથી ફક્ત 20.63 કરોડ શ્રામિકોને જ રેશન કાર્ડ અપાયા છે. આથી જે 8 કરોડ શ્રામિકોને રેશન કાર્ડ નથી અપાયા તેમને રેશન કાર્ડ આપીને ફૂડ સિક્યોરિટી હેઠળ સમાવવા કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહના વડપણ હેઠળની બેન્ચે આવા શ્રામિકોને સરકારી લાભો આપવા કહ્યું હતું. સામાજિક કાર્યકર અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદાર અને જગદીપ છોકર દ્વારા આ અરજી કરવામાં આવી હતી.
Related Articles
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો - સેના
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો -...
May 11, 2025
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવ...
May 11, 2025
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવાખોરો, બલૂચિસ્તાનમાં 39 ઠેકાણે કર્યા હુમલા
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવા...
May 11, 2025
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધ...
May 11, 2025
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દ...
May 11, 2025
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણ...
May 11, 2025
Trending NEWS

10 May, 2025