મધ્ય પ્રદેશમાં ચીફ જસ્ટિસ નિવાસમાંથી મંદિર હટાવાતાં હોબાળો થયો
December 28, 2024

બાર એસોસિયેશનને સીજેઆઇ ખન્નાને પત્ર લખીને આ કેસમાં તપાસ કરવા અને ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. સીજેઆઇને લખેલા પત્ર અનુસાર, મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના સરકારી બંગલામાં હનુમાનનું મંદિર હતું. આ બંગલામાં હાઈકોર્ટના ઘણા પૂર્વ મુખ્ય ન્યાયાધીશો પૂજાઅર્ચના કરતા હતા, જેમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ હેમંત ગુપ્તા પણ સામેલ રહ્યા છે.
આ બધા જજ પછીથી પ્રમોશન મળતાં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમના ઉપરાંત મુખ્ય ન્યાયાધીશના આવાસમાં કામ કરનારા ઘણા કર્મચારીઓ પણ મંદિરમાં પૂજાઅર્ચના કરતા હતા. ફરિયાદી પત્રમાં કહેવાયું છે કે જસ્ટિસ કૈતની પહેલાંં ઘણા મુસ્લિમ ચીફ જસ્ટિસ પણ રહ્યા હતા પરંતુ એ લોકોએ ક્યારેય આની સામે વાંધો ઉઠાવ્યો નહોતો.
Related Articles
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં સ્ટારલિંક હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરાવશે
એરટેલે સ્પેસએક્સ સાથે કરી ડીલ, દેશભરમાં...
Mar 12, 2025
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33 લાખ કરોડ ડૂબ્યા
9 મહીનાના સૌથી ખરાબ સ્તરે શેરબજાર, 1.33...
Mar 04, 2025
કોફી બનાવતી કંપની સ્ટારબક્સ 1100 કર્મચારીઓની છટણી કરવાની ફિરાકમાં
કોફી બનાવતી કંપની સ્ટારબક્સ 1100 કર્મચાર...
Feb 25, 2025
શેરબજારમાં 750 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન
શેરબજારમાં 750 પોઇન્ટનો કડાકો, રોકાણકારો...
Feb 24, 2025
શ્રીલંકાની નૌકાદળે 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી
શ્રીલંકાની નૌકાદળે 32 ભારતીય માછીમારોની...
Feb 24, 2025
શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો 87 નીચે રેકોર્ડ તળિયે
શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો, ડોલર સામે...
Feb 03, 2025
Trending NEWS

12 March, 2025

12 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025