મધ્ય પ્રદેશમાં ચીફ જસ્ટિસ નિવાસમાંથી મંદિર હટાવાતાં હોબાળો થયો
December 28, 2024
બાર એસોસિયેશનને સીજેઆઇ ખન્નાને પત્ર લખીને આ કેસમાં તપાસ કરવા અને ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. સીજેઆઇને લખેલા પત્ર અનુસાર, મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના સરકારી બંગલામાં હનુમાનનું મંદિર હતું. આ બંગલામાં હાઈકોર્ટના ઘણા પૂર્વ મુખ્ય ન્યાયાધીશો પૂજાઅર્ચના કરતા હતા, જેમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ હેમંત ગુપ્તા પણ સામેલ રહ્યા છે.
આ બધા જજ પછીથી પ્રમોશન મળતાં સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમના ઉપરાંત મુખ્ય ન્યાયાધીશના આવાસમાં કામ કરનારા ઘણા કર્મચારીઓ પણ મંદિરમાં પૂજાઅર્ચના કરતા હતા. ફરિયાદી પત્રમાં કહેવાયું છે કે જસ્ટિસ કૈતની પહેલાંં ઘણા મુસ્લિમ ચીફ જસ્ટિસ પણ રહ્યા હતા પરંતુ એ લોકોએ ક્યારેય આની સામે વાંધો ઉઠાવ્યો નહોતો.
Related Articles
શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો 87 નીચે રેકોર્ડ તળિયે
શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો, ડોલર સામે...
બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, ખેડૂતો-વેપારીઓને થશે ફાયદો
બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે...
Feb 01, 2025
ગુજરાત દેશમાં છેલ્લા 20 વર્ષમાં 33 ટકા નિકાસ કરતું રાજ્ય
ગુજરાત દેશમાં છેલ્લા 20 વર્ષમાં 33 ટકા ન...
Jan 28, 2025
દિલ્હીના બુરાડી વિસ્તારમાં નિર્માણાધીન 5 માળની ઈમારત ધરાશાયી, બાળકી સહિત ત્રણ લોકોના મોત
દિલ્હીના બુરાડી વિસ્તારમાં નિર્માણાધીન 5...
Jan 28, 2025
શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે કરી મુલાકાત
શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ન...
Jan 19, 2025
દિલ્હીમાં ભાડૂતોને પણ મફત વીજળી અને પાણી મળશે : અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં ભાડૂતોને પણ મફત વીજળી અને પાણી...
Jan 18, 2025
Trending NEWS
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
03 February, 2025
03 February, 2025
Feb 03, 2025