પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં 3 દિવસ રાષ્ટ્રીય શોક પળાશે
April 22, 2025

વેટિકનના 'રાજા' અને વિશ્વના મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું. ભારતે તેમના માનમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, 'સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવાર, 21 એપ્રિલ 2025 ના રોજ અવસાન થયું. તેમના માનમાં ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. 22 અને 23 એપ્રિલે દેશભરમાં શોકનો દિવસ રહેશે, અને ત્યારબાદ પોપના અંતિમ સંસ્કારના દિવસે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય શોકનો પ્રથમ તબક્કો બે દિવસનો રહેશે, જે મંગળવાર, 22 એપ્રિલ અને બુધવાર, 23 એપ્રિલના રોજ અમલમાં રહેશે. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે શોકનો ત્રીજો દિવસ પળાશે. આ સમયગાળા દરમિયાન, ભારતભરમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.
Related Articles
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરક...
Jul 02, 2025
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી,...
Jul 02, 2025
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્...
Jul 02, 2025
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ...
Jul 02, 2025
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલ...
Jul 02, 2025
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટઍટેક? AIIMS-ICMRની સ્ટડીમાં થયો ખુલાસો
કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી ર...
Jul 02, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025