અજિત પવાર પ્લેન દુર્ઘટનાની CIDને તપાસ સોંપાઇ
January 31, 2026
મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા. બુધવારે (28 જાન્યુઆરી) બારામતી વિસ્તારમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. આ ચકચારી ઘટનાની તપાસ હવે રાજ્યના ગુનાહિત તપાસ વિભાગ (CID) ને સોંપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર અર્થે મુંબઈથી સવારે 8 વાગ્યે બારામતી જવા રવાના થયા હતા. તેમને તે દિવસે ત્યાં ચાર મહત્વની બેઠકો સંબોધવાની હતી. જોકે, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી કરતી વખતે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
દુર્ઘટના બાદ બારામતી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. CIDના અધિક પોલીસ મહાનિર્દેશક સુનિલ રામાનંદે પુષ્ટિ કરી છે કે હવે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ CID કરશે. આ ઉપરાંત, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની AAIB અને DGCA ની ટીમોએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026