અમદાવાદમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમ રદ, રાજકોટમાં વિરોધ શરૂ
May 29, 2023
અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન થશે નહિ. જેમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. તેમાં ઓગણજમાં યોજાનાર 29-30 તારીખનો કાર્યક્રમ રદ થયો છે. ભારે વરસાદને કારણે નિર્ણય લેવાયો છે. જેમાં બાબા બાગેશ્વરના દરબારમાં વરસાદ વિઘ્ન બન્યો છે.
ઓગણજ રીંગ રોડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો. જેમાં ગઈકાલે વરસેલા વરસાદથી ગ્રાઉન્ડ પાણી-પાણી થયુ છે. આજે દરબાર છતા વરસાદના કારણે કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. જેમાં આજે અને આવતીકાલે દિવ્ય દરબારનું આયોજન થયુ હતુ જે રદ કરવામાં આવ્યુ છે. જેમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને ભક્તો પહોચ્યા છે. તથા રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના બેનરો ફાડ્યા છે.
Related Articles
લડ્યા વગર ભાજપે સુરત જીત્યું તો ચૂંટણી પંચમાં ફરિયાદ લઈને પહોંચી કોંગ્રેસ, ફરી ચૂંટણી પ્રક્રિયા કરાવવા માગ
લડ્યા વગર ભાજપે સુરત જીત્યું તો ચૂંટણી પ...
અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો
અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહો...
Apr 22, 2024
હવે ગુજરાતની 26 નહીં 25 બેઠકો પર જ યોજાશે ચૂંટણી, ભાજપે કહ્યું- 'સુરતથી થયો જીતનો શુભારંભ'
હવે ગુજરાતની 26 નહીં 25 બેઠકો પર જ યોજાશ...
Apr 22, 2024
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લાગી આગ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમ...
Apr 22, 2024
ક્ષત્રિય સમાજ આંદોલન મામલે હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં બેઠક કરી
ક્ષત્રિય સમાજ આંદોલન મામલે હર્ષ સંઘવીએ ખ...
Apr 22, 2024
Trending NEWS
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
Apr 23, 2024