'બ્રાહ્મણો મહિલાઓને બખ્શો, આટલા સંસ્કાર તો..' વિવાદિત નિવેદન બાદ અનુરાગ કશ્યપની નવી પોસ્ટ
April 19, 2025

અનુરાગ કશ્યપે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ફિલ્મના વિવાદ સાથે જોડાયેલા એક સમાચાર શેર કરતા લખ્યું કે, 'મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતું. ભાઈ જો આ દેશમાં જાતિવાદ ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી? હવે આ બ્રાહ્મણોને શરમ આવી રહી છે અથવા તો તેઓ શરમના માર્યા મરી રહ્યા છે અથવા તેઓ એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે જે આપણે જોઈ નથી શકતા, મૂર્ખ કોણ છે એ કોઈ તો સમજાવો.
Related Articles
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-થ્રી અટકી
રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-...
Sep 09, 2025
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્રવાલની સ્પષ્ટતા, કહ્યું- હું સુરક્ષિત છું
એક્સિડન્ટ બાદ મોતની અફવા મુદ્દે કાજલ અગ્...
Sep 09, 2025
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા-થ્રી બનાવવાની જાહેરાત
દુબઈમાં એવોર્ડ સમારંભમાં મેકર્સની પુષ્પા...
Sep 08, 2025
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં ફસાઈ, ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદે રીતે ખરીદવાનો આરોપ
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં...
Sep 03, 2025
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ...
Sep 03, 2025
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી...
Sep 02, 2025
Trending NEWS

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025