જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
July 05, 2025
અમરનાથ યાત્રા દરમિયાન રામવન જિલ્લાના ચંદરકોટ લંગર સ્થળ પાસે પહલગામ તરફ જઇ રહેલી યાત્રિકોના બસનો કાફલો એકબીજા સાથે ટકરાઇ હતી. કુલ 4 બસો હતી. આ ઘટનામાં 25 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એક બસની બ્રેક અચાનક જ ફેઇલ થઇ ગઇ. આ કારણોસર પાછળ આવતી 3 બસો એકબીજા સાથે અથડાઇ ગઇ. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે.
ઘટનાને પગલે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામવનના ડે.કમિશનર ઇલિયાસ ખાને હોસ્પિટલની મુલાકાત લઇને તીર્થયાત્રીઓના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે બ્રેક ફેલ થવાને કારણે 4 બસો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં 20-25 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે મોટાભાગના લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
Related Articles
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દે...
Jan 17, 2026
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના...
Jan 17, 2026
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
Trending NEWS
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026