જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
July 05, 2025
અમરનાથ યાત્રા દરમિયાન રામવન જિલ્લાના ચંદરકોટ લંગર સ્થળ પાસે પહલગામ તરફ જઇ રહેલી યાત્રિકોના બસનો કાફલો એકબીજા સાથે ટકરાઇ હતી. કુલ 4 બસો હતી. આ ઘટનામાં 25 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એક બસની બ્રેક અચાનક જ ફેઇલ થઇ ગઇ. આ કારણોસર પાછળ આવતી 3 બસો એકબીજા સાથે અથડાઇ ગઇ. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે.
ઘટનાને પગલે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામવનના ડે.કમિશનર ઇલિયાસ ખાને હોસ્પિટલની મુલાકાત લઇને તીર્થયાત્રીઓના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે બ્રેક ફેલ થવાને કારણે 4 બસો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં 20-25 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે મોટાભાગના લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026