યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
July 05, 2025
અમરનાથ યાત્રા 2025 શરૂ થઈ ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ, 2025 સુધી ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાના પહેલા બે દિવસ દરમિયાન 20,000 થી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ છે.
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલ બેઝ કેમ્પ ખાતે યાત્રાળુ નિવાસ સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી સિંહાએ કહ્યું, "અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા છે." કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ડિજિટલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, "દેશના વિવિધ ખૂણાઓથી બાબાના ભક્તો અહીં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB) એ યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારો કર્યો છે.'
Related Articles
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા...
Mar 08, 2026
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન'- મમતા પર મોદીના પ્રહાર
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું...
Mar 08, 2026
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી...
Mar 08, 2026
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે ઘેરબેઠાં કરી શકાશે ઑનલાઇન આવેદન
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે...
Mar 07, 2026
કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પ...
Mar 07, 2026
દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અંગે ચિંતિત, કહ્યું - સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે
દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અ...
Mar 07, 2026
Trending NEWS
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
07 March, 2026