જુનાગઢમાં સાધુ-સંતોનો વધ્યો વિવાદ, ગિરનાર મંડળના સાધુએ ધર્મને ધંધો બનાવ્યો : હરિદાસ
November 25, 2024

અંબાજી મંદિરના મહત્વનો વિવાદ દિવસે વધુ ગૂંચવાતો જાય છે.મહેશગીરીબાપુ અને હરગીરીબાપુના વિવાદ વચ્ચે હવે અન્ય સાધુઓ પણ મેદાનમાં આવ્યા છે.ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા હરીગીરીબાપુ સામે વિરોધ થઈ રહ્યો છે.ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે.
ગિરનાર મંડળના સાધુઓ અને ખાસ કરીને હરિ ગીરી બાપુ સામે તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હરિ ગીરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે.સાધુઓને પૈસાની હાલત ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે.
Related Articles
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં...
Jul 01, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડે...
Jul 01, 2025
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચારી દબાયા, એકનું મોત
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડત...
Jul 01, 2025
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક...
Jun 30, 2025
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગો...
Jun 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
Trending NEWS

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

01 July, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025