79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલાવવાની કિટ NID અમદાવાદમાં તૈયાર કરાઈ
August 13, 2025
દેશના ૭૯મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મહેમાનોને મોકલવામાં આવનારા આમંત્રણ માટેની કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એન.આઈ.ડી. અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે આ ઘટનાને સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત ગણાવી હતી.
આ અંગેની વિગતો આપતાં તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવનારા ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રણ મોકલવા માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એન.આઈ.ડી. અમદાવાદને આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
જેની થીમ પૂર્વી ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાની નિયત કરવામાં આવી હતી. પરિણામે, ચારેક મહિનાની મહેનત અને અત્યંત ઝીણવટભર્યા સંશોધનો બાદ બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળની સમૃદ્ધ પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી કલાકૃતિઓ સમાવિષ્ટ કરવામાં આવી હતી.
Related Articles
ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ
ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના...
Jun 06, 2026
કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન, અભિજીતે કહ્યું- આ તો માત્ર ટ્રેલર હતું!
કોકરોચ પાર્ટીનું વિરોધ પ્રદર્શન, અભિજીતે...
Jun 06, 2026
જંતર મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' ના દેખાવો શરૂ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ
જંતર મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' ના દેખ...
Jun 06, 2026
ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિકામાં H-1Bથી ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ બંધ કરવા બિલ રજૂ
ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિ...
Jun 06, 2026
'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી
'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અમેરિકાથી...
Jun 06, 2026
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
Trending NEWS
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
04 June, 2026