દિલ્હીમાં ત્રણ દિવસ રહેવાથી ચેપ લાગશે, પ્રદૂષણ જોતા નીતિન ગડકરીને ચિંતા થઇ
April 15, 2025

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે શહેરમાં ત્રણ દિવસ રહેવાથી ચેપ લાગી શકે છે. પ્રદૂષણના સ્તરને કારણે દિલ્હી અને મુંબઈ રેડ ઝોનમાં હોવાની માહિતી આપતાં ગડકરીએ કહ્યું કે, આગામી સમયમાં વાયુ અને જળ પ્રદૂષણ અંગે ઘણું કામ કરવાની જરૂર છે. નીતિન ગડકરીએ કહ્યું, "દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ વધારે છે, જો તમે ત્રણ દિવસ દિલ્હીમાં રહેશો તો તમને ચોક્કસ કોઈને કોઈ ચેપ લાગશે.
એક મેડિકલ રિપોર્ટ મુજબ, દિલ્હીનું પ્રદૂષણ નાગરિકના સરેરાશ આયુષ્યમાં 10 વર્ષનો ઘટાડો કરી રહ્યું છે." દિલ્હી વિધાનસભામાં, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 'વાહનોથી વાયુ પ્રદૂષણ નિવારણ' પર કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં ઘણી ખામીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ રહેલા 14 CAG રિપોર્ટમાંથી એક હતો. દારૂ આબકારી નીતિ અને આરોગ્ય સહિત ત્રણ રિપોર્ટ પહેલાથી જ રજૂ કરવામાં આવ્યા છે.
Related Articles
'ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..' પહલગામ આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં થયું એલાન
'ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..' પહલગા...
Apr 23, 2025
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ,...
Apr 23, 2025
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિ...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે, સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર
પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણા...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરી...
Apr 23, 2025
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકોનો રસ્તા પર આવી વિરોધ
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ,...
Apr 23, 2025
Trending NEWS

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025

23 April, 2025