બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, ખેડૂતો-વેપારીઓને થશે ફાયદો
February 01, 2025
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાંકીય વર્ષ 2025 - 26નું બજેટ રજૂ કર્યું છે સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી, દરેક વ્યક્તિ આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને ઘણી મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન નાણામંત્રીએ ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી. નાણામંત્રીએ પોતાના ભાષણમાં બિહારના ખેડૂતો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
કેન્દ્રીય બજેટ 2025: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ શનિવારે બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી. નાણામંત્રીએ પોતાના ભાષણમાં બિહારના ખેડૂતો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. જેનો ફાયદો નાના ખેડૂતો અને વેપારીઓને થશે.
નાણામંત્રીએ કહ્યું, અમારું ધ્યાન સ્વાસ્થ્ય અને રોજગાર પર છે. સરકાર સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કૃષિ યોજનાઓ પર કામ ચાલુ રહેશે. પીએમ મોદીના નેતૃત્વમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં આવી રહી છે. આ વિકસિત ભારતનું બજેટ છે. અમારો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક મજબૂતી આપવાનો છે. અમારો ઉદ્દેશ્ય દેશનો વિકાસ વધારવાનો છે. ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને વધારાની સહાય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
Related Articles
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
Trending NEWS
01 May, 2026
30 April, 2026
30 April, 2026