NCP નેતા છગન ભુજબળને રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદના શપથ લીધા
May 20, 2025
નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભુજબળને રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડે. સીએમ એકનાથ શિંગે તથા અજીત પવાર હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકાર આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અન્ય પછાત વર્ગો (OBC)ના સૌથી મોટા ચહેરાઓમાંના એક ગણાતા છગન ભુજબળ ફરી એકવાર મંત્રી બન્યા છે.
શપથ પહેલા છગન ભુજબળએ પોતે મંત્રીમંડળમાં સમાવેશ થયા હોવાની પુષ્ટિ કરતા કહ્યું કે મને આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે. જેમ કહેવાય છેને અંત સારુ તો બધુ સારુ. મે ગૃહમંત્રાલયથી લઇને દરેક જવાબદારીઓ સંભાળી છે. મને જે પણ જવાબદારી આપવામાં આવશે તે યોગ્ય રહેશે. આ સીએમનો વિશેષાધિકાર છે.
મહારાષ્ટ્ર સરકારમાં છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા તે અંગે ડીસીએમ એકનાથ શિંદેએ કહ્યું છગન ભુજબળ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે અને ઘણા વિભાગોનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ એક અનુભવી નેતા છે, હું તેમને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારને તેમના અનુભવથી ઘણો ફાયદો થશે."
Related Articles
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટ...
May 05, 2026
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી...
May 05, 2026
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
Trending NEWS
05 May, 2026