77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
January 26, 2026
આજે 77મો ગણતંત્ર પર્વ છે. ત્યારે પીએમ મોદીએ દેશના શહીદ વીર જવાનોને યાદ કર્યા હતા. તેઓ નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.. મહત્વનું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક એટલે કે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી. આ સ્મારક શહીદોની યાદમાં 44 એકરમાં બનાવાવમાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા., જ્યાં તેઓ શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ત્રણેય સેનાના વડાઓ પણ હાજર જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, "મારા બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૌરવનું પ્રતીક, આ રાષ્ટ્રીય તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. હું ઈચ્છું છું કે વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને."
Related Articles
ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ટ્વિસ્ટ, બંને દેશો વચ્ચેની બેઠક ટળી
ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ટ્વિસ્...
Feb 22, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, ઘૂસણખોરીનો પ્રયાસ થતાં હથિયારધારી ઠાર
ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, ઘૂસણખોરીનો પ્રય...
Feb 22, 2026
ગુજરાત સહિત 9 રાજ્યોનું SIR ફાઈનલ લિસ્ટ, 1.70 કરોડ મતદારો 'ડિલીટ'
ગુજરાત સહિત 9 રાજ્યોનું SIR ફાઈનલ લિસ્ટ,...
Feb 22, 2026
પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારી હત્યા, ગેંગસ્ટર કે આતંકીની સંડોવણી સંભવ
પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારી હત...
Feb 22, 2026
100 MLA લાવો અને CM બનો...', યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશની ઓફર
100 MLA લાવો અને CM બનો...', યોગીના વિદે...
Feb 22, 2026
કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 3 આતંકી ઠાર
કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટ...
Feb 22, 2026
Trending NEWS
21 February, 2026
21 February, 2026
21 February, 2026
21 February, 2026
21 February, 2026
21 February, 2026
19 February, 2026
19 February, 2026
19 February, 2026
19 February, 2026