77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
January 26, 2026
આજે 77મો ગણતંત્ર પર્વ છે. ત્યારે પીએમ મોદીએ દેશના શહીદ વીર જવાનોને યાદ કર્યા હતા. તેઓ નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.. મહત્વનું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક એટલે કે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી. આ સ્મારક શહીદોની યાદમાં 44 એકરમાં બનાવાવમાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા., જ્યાં તેઓ શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ત્રણેય સેનાના વડાઓ પણ હાજર જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, "મારા બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૌરવનું પ્રતીક, આ રાષ્ટ્રીય તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. હું ઈચ્છું છું કે વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને."
Related Articles
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ...
Jan 26, 2026
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક્તિ પ્રદર્શન, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક...
Jan 26, 2026
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવ...
Jan 25, 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગા...
Jan 25, 2026
પંજાબના સરહિંદમાં રેલ્વે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ, ખાલિસ્તાની આતંકી સંગઠને લીધી જવાબદારી
પંજાબના સરહિંદમાં રેલ્વે ટ્રેક પર જોરદાર...
Jan 25, 2026
Trending NEWS
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
24 January, 2026